SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 6) દીપકપૂજાઃ હે દિલદીપક ! મારી તને એક જ પ્રાર્થના છે દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક, કે મેં તારી સમક્ષ આ દ્રવ્યદીપક પ્રગટાવ્યો છે, પણ વે જલ્દીથી મારા અંતરમાં ભાવદીપક પ્રગટાવ ! ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. //પા હે નેત્રદીપક ! દીવડાની જયોતમાં પડીને હે પરમાત્મન્ ! આ દ્રવ્ય-દીપકનો પ્રકાશ પતંગીયા જેમ ખાખ થાય છે તેમ તારી સમક્ષ ધરીને હું તારી પાસે મારા અંતરમાં કૈવલ્ય જ્ઞાનરૂપી પ્રગટેલા આ દીપકમાં મારા પાપો રૂપી પતંગીયાં ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ પડીપડીને ખાખ થઈ રહૃાા છે. જાય એવી યાચના કરું છું. કેટલાક કથા પ્રસંગો : દીપકપૂજા સમયની ભાવના : A. મણિયારપુરમાં સૂર્યમંદિરમાં એક પૂજારી હે જ્ઞાનદીપક ! દીવો એ અજવાળાનું,ઉધોતનું વસતો હતો. એકવાર સંધ્યાના સમયે ઘાંચીના ઘરેથી પ્રતીક છે. તેલ લઈને તે આવી રહ્યો હતો. રસ્તામાં | હે ભાવદીપક! આપે એવો તો દીવડો જિનેશ્વરદેવનું જિનાલય જતાં તેના મનમાં ભાવ પ્રગટાવ્યો કે જેના પ્રકાશમાં લોકાલોક દેખાવા જાગ્યો કે આજે તાજું તેલ લઈને ઘરે જઈ રહ્યો છું તો લાગ્યો. | લાવ આ તેલમાંથી પ્રથમ પરમાત્મા જિનેશ્વર દેવની | હે પ્રેમદીપક ! હું તો તારી સામે સાવ નાનકડો સમક્ષમાં દીવડો ધરું, પ્રભુની દીપકપૂજા કરું. એ દ્રવ્ય દીપક લઈને ઉભો છું. મંદિરમાં ગયો, દીપક પ્રગટાવ્યો અને પ્રભુની સામે હે નેહદીપક! આ નાનકડો દીવડો જેમ ધર્યો. તે જ દિવસે કોક પુણ્યશાળીએ પ્રભુની એવી આસપાસને અજવાળે છે તેમ આપ એવી કુપા કરો સુંદર અંગરચના કરેલી કે પેલા દીવડાના પ્રકાશમાં અને મારા અંતરના કોડીયામાં કૈવલ્ય જ્ઞાન રૂપી પ્રતિમાજી ખૂબ જ દેદિપ્યમાન ભાસવા લાગ્યા. દીવડો પ્રગટાવો, જેના પ્રભાવે આખા લોકાલોકમાં મનોહર મુખાકૃતિ ! અદભુત આંગી ! અને તાજા પ્રકાશ ફેલાય ! તેલનો દીવડો ! પૂજારીનું દિલ હલી ઉઠયું અને મન | હે આત્મદીપક ! આ દ્રવ્યદીપક તો ચંચળ છે. ડોલી ઉઠયું, તે જ ક્ષણે તેને આયુષ્યનો બંધ પડયો. પવનના ઝપાટે એની જયોત હાલંડોલું થઈ જાય છે. કાળ કરીને તે વીતશોકા નગરીમાં તેજ સાર નામે આ દ્રવ્ય દીપકમાં તો થોડી થોડી વારે તેલ પુરતા રહેવું રાજા થયો. જન્મતાં જ અફાટ તેજ તેના મુખ પર પડે છે. આ દ્રવ્યદીપક જેમ જેમ બળતો જાય તેમ તેમ તરવરી ઉઠયું. પણ ભોગસુખોમાં લેપાયા વિના મેંશ પેદા કરતો રહે છે. આ દ્રવ્યદીપક તો પોતે તપે તેજસારે પોતાના પુત્ર મણિરથનો રાજયાભિષેક છે અને એના પાત્રને પણ તપાવે છે.. કરીને કેવલજ્ઞાની ભગવાન પાસે પ્રવજયા સ્વીકારી, હે હૃદયદીપક ! કૈવલ્યજ્ઞાનનો દીપક તો એવો કાળ કરીને વિજય નામના વિમાનમાં તે દેવ થયો. અનુપમ છે કે તે ચલાયમાન થતો નથી. ઘી પરવું તેજસારનો આત્મા ત્યાંથી અવી, મનુષ્ય જન્મ પામી, પડતું નથી. મેંશ પેદા કરતો નથી. સ્વયં તપતો નથી કેવલજ્ઞાન પામી મોક્ષે પધારશે. બીજાને તપાવતો નથી. પણ સ્વ પર ઉભયને - B. તે દિવસના મુંબઈ મલાડમાં સામૂહિક ઠારનારો છે. અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો. પાંચ હજાર Jain Education International | 79
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy