SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ હે પવિત્રાત્મન્ ! આપના પ્રભાવે મારી ઈચ્છા પરિપૂર્ણ થઈને જ રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કેટલાક કથાપ્રસંગો : A. એ બાળકનું નામ હતું વિનયંધર. કુંડલી જોઈને રાજજયોતિષીએ ફળાદેશ કરેલો કે, આ બાળક રાજકુલનો નાશક થશે. તેથી રાજાએ જન્મના બારમા દિવસે જ એ બાળકને જંગલમાં ફેંકી દેવડાવ્યો. કોક સાર્થવાહે તેને મોટો કર્યો. એકવાર કોક મુનિવરનું પ્રવચન સાંભળીને એણે રોજ ધૂપપૂજા કરવાનો નિયમ ગ્રહણ કર્યો. રોજ નાહી/ધોઈ સ્વચ્છ થઈ ધૂપધાયું થાળીમાં ગ્રહણ કરી એ પ્રભુની ધૂપપૂજા કરવા લાગ્યો. Jain Education Internationa સુંદર આરાધના કરી સદ્ગતિ પામ્યા અને એક ભવ બાદ બન્ને જણ મોક્ષપદને પણ સંપ્રાપ્ત કરશે. 78 B. એ શ્રાવકને પ્રભુપૂજામાં જરાયે ઉતરતી ચીજ ગમતી નહિ. ધૂપપૂજા માટે તેઓ કદ્રુપ અને સાકર જેવાં ઉત્તમ દ્રવ્યો મંગાવતા અને માટીનાં સેલારસ/ઘનસાર/અગર/તગર/બરાસ/ અંબર/કસ્તૂરી કૂંડામાં અંગારા ભરી તેની પર આ ઉત્તમોત્તમ પદાર્થોનું ચૂર્ણ ભભરાવતા. એવી મીઠી મધુરી સુગંધ મંદિરમાં પ્રસરતી કે ભાવિકોનાં ચિત્ત પ્રસન્ન થયા વિના ન રહે. B. ધૂપસળીને કેટલાક માણસો છેક ભગવાનના C. લાકડાની સળીવાળી અગરબત્તી ધૂપપૂજામાં વાપરવી યોગ્ય નથી. સળી પર ધૂપ ચોંટાડવા માટે પ્રાણીજ પદાર્થોનો વપરાશ થતો હોય છે. તેમ જ ધૂપની સાથે અશુદ્ધ કાષ્ટસળીનો ધૂમાડો પણ ભેગો ભળતો હોય છે. એક દિવસ ધૂપપૂજા કરતાં કરતાં એણે એવો સંકલ્પ કર્યો જયાં લગી આ ધૂપઘટાઓ ચાલુ રહે ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં જ ઉભા રહેવું. એ નાક પાસે લઈ જવાની ચેષ્ટા કરે છે, એ બરાબર નથી. કાઉસ્સગ્ગ ચાલુ કર્યો તે જ સમયે એક દેવ/દેવી પણ પ્રભુનાં દર્શને આવ્યાં. વિનયંધરની આવી પ્રતિજ્ઞા જોઈને તેની અનુમોદનાર્થે દેવીએ દેવને ત્યાં જ ઉભા રહેવાની પ્રેરણા કરી પણ દેવની ધીરતા ન રહી. એણે ઉપસર્ગ કરીને વિનયંધરને ચલિત કરવા પ્રયત્ન કર્યો પણ વિનયંધર ચલિત થયો નહિ. પ્રતિજ્ઞા પૂર્ણ થતાં એણે કાઉસ્સગ્ગ પાળ્યો. પ્રસન્ન થયેલા દેવે તેને વિષહર મણિ ભેટ આપ્યો. એકવાર સર્પદંશથી બેભાન બનેલી રાજપુત્રીને મરેલી સમજીને લોકો સ્મશાનમાં લઈ ગયેલા. વિનયંધરે વિષહરમણિના પ્રયોગથી એ કુમારીકાને સભાન કરી. તેથી રાજા તેની પર અત્યંત પ્રસન્ન થયો. રાજકુમારીને તેની સાથે જ પરણાવી અને અડધું રાજય તેને ભેટ આપ્યું. D. પીળાશ કાઢવા એકતીર્થમાં આરસને છોલાવી નાખ્યો જેના પરિણામે આરસ ૫૨ જે લેસ્ટર-લાઈટ હતું તે પણ ખલાસ થઈ ગયું. પિતાશ્રીનાં રાજય ઉપર ચડાઈ કરી અને અંતે આકાશવાણી દ્વારા પિતા-પુત્રના સંબંધો દેવે જાહેર કર્યા. વિરાગ પામી પિતા/પુત્રે પ્રવ્રજયા સ્વીકારી. કેટલીક સાવધાની : A. ધૂપપૂજા ગભારામાં ન કરતાં રંગમંડપમાં પ્રભુની ડાબી બાજુ ઉભા રહીને કરવી. E. ધૂપપૂજા આદિ સઘળી દ્રવ્યપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. મંદિરમાં રાખેલો ધૂપ સળગાવેલો ચાલુ હોય તો નવી ધૂપબત્તી સળગાવવી જરૂરી નથી. F. ધૂપની ધૂમ્રઘટાઓને કારણે દેરાસરની બારશાખ, ઘુમ્મટ વગેરેમાં કાળાશ જામી જતી હોય છે. આ અંગે દરરોજ એકવાર ભીના કપડાથી તે તે જગ્યાએ પર શુદ્ધિ કરી લેવામાં આવે તો થોડી મહેનતે કામ પતી જશે. અન્યથા વર્ષે-બે વર્ષે એ પાષાણ કાયમ માટે પીળો પડી જશે. BAPUse Only. www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy