SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપૂજકો વિશાળ પૂજામંડપમાં ઉભરાઈ રહ્યા હતા. પોટલી આદિ બધું સળગી ઉઠે છે. અને આખો પ્રવચનોની પ્રેરણાને ગ્રહણ કરીને એ સહુ ઘરેથી ગભારો કાળો ધબ્બ બની જાય છે. પ્રતિમાજી ઉપર માટીના કોડીયામાં દીવો પૂરીને લઈ આવ્યા હતા. પણ કાળાશ જામે છે. ફાનસના કાચ ફૂટીને ટુકડા જયારે સહુએ દીપકપૂજા રૂપે એ દીવડાઓ પ્રગટાવ્યા થઈ જાય છે, પ્રભાતે મંદિર ખૂલતાં આ ભયંકર દશ્ય ત્યારે આખો મંડપ પાંચ હજાર દીવડાઓના પ્રકાશથી જણાતાં લોકો જાતજાતના વિકલ્પો કરે છે અને ઝળહળી ઉઠયો. જાણે ટમટમતા તારલીયાવાળું અધિષ્ઠાયકોએ પરચો બતાડયાની વાતો વહેતી મૂકે આકાશ જ નીચે ન આવી ગયું હોય ! છે. હકીકતમાં સાંજે ઘી નહિ પૂરવાની બેદરકારી જ - c. એ ભાઈ રાજસ્થાની હતા. ઘરે ગાયો કારણભૂત હોય છે. રાખતા હતા. જયારે આદીશ્વર દાદાની યાત્રાએ F. અખંડ દીપક ચાલુ રાખવા માટે પાલીતાણા જતા ત્યારે શુદ્ધ ગાયના ઘીની એક દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. અખંડ દીવો બરણી ભરીને સાથે લઈ જતા. જયારે દાદાનાં રાખવો કંઈ ફરજીયાત નથી. (સંઘની ભાવના અને દરબારમાં પહોંચતા ત્યારે અખંડ દીપકનાં કોડીયામાં ઉલ્લાસ હોય તો સંઘના સાધારણ દ્રવ્યથી જરૂર એ પેલી શુદ્ધ ઘીની બરણી ખાલી કરી દેતા અને લાભ લઈ શકાય.). જીવનને સાર્થક કરતા. પ્રભુ ! હું તારા મંદિરમાં G. જિનાલયોમાં ઈલેકટ્રીક લાઈટો નુકશાન અજવાળું કરું છું. તું મારા હૃદયમંદિરમાં અજવાળું કરનારી છે. વહેલી તકે તેનાં કનેકશન કપાવી કરજે. નાખવાં જરૂરી છે. આકર્યોલોજીકલ ડીપાર્ટમેન્ટ કેટલીક સાવધાની : અજન્ટા/ઈલોરાની ગુફાઓમાં ઈલેકટ્રીક લાઈટોનો A. દીપકપુજા કરતાં દીવીને થાળીમાં રાખી. પ્રવેશ થવા દીધો નથી. કેમકે લાઈટનાં કિરણો થાળી બે હાથે પકડવી. પછી પ્રભુની જમણી બાજુએ કલાકૃતિઓને નુકશાન પહોંચાડે છે. ઉભા રહીને દીપકપૂજા કરવી. | H. શુદ્ધ ઘીના દીવામાંથી જે સુવાસ ઉત્પન્ન B. દીવેટ પવિત્ર રૂમાંથી બનાવી શદ્ધ ઘી, થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે. ગોળ, કપૂર વગેરે ઉત્તમ દ્રવ્યો મેળવવાં, દીવાની જયોત સાથે એને પણ પ્રગટાવવા.. (6) અક્ષતપૂજા c. દીવાને એવી જગ્યાએ રાખો કે કોઈના કપડાં ન સળગે. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ, D. દીપક પર, ચીમની વગેરે ઢાંકણ રાખવું ધરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. II૬II જરૂરી છે. | હે પરમાત્મનું! આપની સન્મુખ શુદ્ધ અખંડ , E. અખંડ દીપકનાં કોડીયા વગેરે અક્ષતનો નંદાવર્ત સ્વસ્તિક આલેખીને અક્ષત-કયારેય ઉપયોગપૂર્વક યોગ્ય સ્થળે સ્થાપવાં. તેની સ્થાપના નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત કર્યા બાદ દીપક બુઝાઈ ન જાય તેનું બરાબર ધ્યાન થાય એવી પ્રાર્થના કરું છું. આ અક્ષત જેમ વાવ્યા રાખવું. ઘી ખૂટી જવાના કારણે કયારેક રાત્રીના છતાં ફરી ઉગતા નથી તેમ મારે પણ આ સંસારમાં સમયે અંદરની લાંબી દીવેટ, મીંઢળ, પંચરત્નની પુનઃ જન્મ પામવો નથી. Jain Education International www.jainelibrary.org 80.
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy