SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ભગવાન અને ભકત વચ્ચે સર્જાતું હોય છે. પ્રીતિમાં છે સમય સમય સો વાર સંભારું, તુજ છે લગની જર રે પ્રવેશેલા ભકતને શાસ્ત્રો સાધક કહે છે. આ સાધક મોહન મુઝરો માની લીજે, જયું જલપર પ્રીતિ મોરી રે. સમય... કયારે, કેવી રીતે. કેવો પ્રેમ કરી બેસે તેનો કોઈ નિશીથ સૂત્રમાં વર્ણવાયેલો પેલો શ્રાવક ગંધાર! પ્રકાર વર્ણવી ન શકાય કેમકે તે પ્રભુમાં સાવ જેને ગુફામાં પ્રભુની સમક્ષ ગીતો ગાવામાં આખી . ગાંડો બની ગયો હોય છે. રાત કયાં વીતી ગઈ એનું ભાન સુદ્ધાં ન રહ્યું. આવો સાધક કયારેક પ્રભુની સામે નૃત્ય અને ઓલો રાવણ ! ભકિતના આવેગમાં જેણે ડાન્સ પણ કરે, કયારેક પ્રભુને રીઝવવા જાતજાતની પોતાના શરીરમાંથી નસ ખેંચી કાઢીને તંબુરા સાથે વિનંતિઓ કરે, કયારેક સાધક રીસાઈ જાય અને જોડી દીધી. પ્રભુને થોડો ઠપકો પણ આપે. કયારેક પ્રભુના પુણ્યાત્મા પેથડ ! ફુલોની અંગરચનામાં જે સાવ ચરણોમાં આળોટવા માંડે. કયારેક પ્રભુની અંગરચના ગુમભાન બની જતો. કરીને તાકી તાકીને પ્રભુનું મુખડું જોયા કરે. કયારેક ધર્માત્મા કુમારપાળ ! આરતિ ઉતારતાં ઉતારતાં સાવ બાવરો બનીને પ્રભુનું નામ રટયા કરે. કયારેક જેની ભુજાઓ થંભી ગઈ અને એ પ્રતિજ્ઞા લઈ આભૂષણો અને ફૂલો ભગવાનના અંગો પર બેઠો કે, જયાં સુધી પઋતુના ફૂલથી પ્રભુપૂજા ન ચડાવીને એ રાજી થયા કરે, ક્યારેક એ ભોજનના કરું ત્યાં સુધી અન્નપાણીનો ત્યાગ. થાળ ભગવાન સામે ધરીને સંતૃપ્ત થતો રહે તો ઓલો પાસિલ ! જે કહે છે કે જયાં સુધી કયારેક બારણા બંધ કરીને પગે ઘુઘરા બાંધીને મંદિર બંધાવું તેટલું ધન ન મેળવું ત્યાં સુધી ચારે હાથમાં ચામર લઈને પ્રભુની સામે મન મૂકીને આહારનો ત્યાગ. નાચવા પણ લાગે. કયારે શું કરશે તે કહેવાય ઓલી દમયંતી, દ્રૌપદી, સીતા જેણે જંગલોમાંય નહિ. કેમકે અંતરમાં જાગેલી પ્રીતિનો ઉછાળો એવો પરમાત્માની પૂજા ન જવા દીધી. પર્વતોની હોય છે એ તમામ દુનિયા વીસરી જતો હોય છે. ગુફાઓમાં રહેલા જિનબિંબોની પૂજા કરીને બસ માત્ર એને પ્રભુ જ દેખાતા હોય છે. જયાં પોતાના અંતર ઠાર્યા હતા. જયાં નજર ઠરે ત્યાં ત્યાં સર્વત્ર પ્રભુ, પ્રભુ, પ્રભુ, કેટકેટલા પ્રભુપ્રેમીઓને યાદ કરીએ ? એનો જ દેખાયા કરે. ક્યારેક તો ભકત પોતાની જાતને પાર ન આવે. એનો તાગ ન પામી શકીએ એમની ભૂલી જઈને પ્રભુ પાસે ગાવા મંડી પડે છે. દુનિયા પણ ઘણી મોટી છે. એમની મસ્તી કંઈક ૦ ૫ભ જિનેશ્વર પ્રીતમ માહરો, નોખી છે. રે ! સાવ અનોખી છે ! ઔર ન ચાહું રે કત ભૌતિક પદાર્થોના રાગમાં ચુંથાઈ રહેલા રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભોગીઓને એમની મસ્તીનો શો અંદાજ આવે ? ભાંગે સાદિ અનંત. ૫૯ જિનેશ્વર, એ તો મુજ મનડામાં તુ વસ્યો રે જ કુસુમમાં વાસ. મહીં પડયા તે મહાપદ માણે દેખણહાર દાઝે જોને ! અલગો ન રહે એક ઘડી રે સાંભરે શ્વાસોશ્વાસ, દરિયાના તળીયે ડૂબેલા શું મેળવે છે એનો લાગ્યા નેહ જિન ચરણે હમારાઘ અંદાજ કિનારે ઉભેલાને શો આવી શકે? જેને જિમ ચકોર ચિત્ત ચંદપિયારા. અંદાજ પામવો હશે એણે ઝંપલાવવું પડશે. જે • વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ ઝંપલાવશે તે પામ્યા વિના નહિ રહે. પંથી તો આવે નહિ, એ મારગ જગનાથ સર્વવિરતિ ધર્મ વિના મોક્ષ નથી. દેશવિરતિ ૦ મુજ ઘટ આવ રે નાથ !. વિના સર્વવિરતિની સંપ્રાપ્તિ નથી અને પરમાત્મા કરૂણા કટાસે જઈને દાસને કરજો સનાથ. 123 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy