SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કો લાગ્યા વિના ન રહે. તેના પર પ્રેમ થયા વિના હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ધનુષ્ય ટંકાર જેવા ન રહે. પ્રેમ પ્રગટે એને સારી સારી ચીજ ભેટ વચનો આ વાતની શાખ પૂરતાં જણાવે છે કે, આપવાની ઈચ્છા થયા વિના ન રહે. કોઈપણ વિનqઝનસત્વારોપતાતસારી ચીજ હાથમાં આવે એટલે પોતાના પ્રિય હત્યા નિતિરિણામ પાત્રને તે ચીજ આપ્યા વિના ન રહે. તેને મૂકીને પરમાત્મા અને પૂજાના, પરમાત્માના સંસ્કારની છોડીને કયાંય જવાની ઈચ્છા ન થાય. કદાચ જવું લાલસા એ ખરેખર દેશવિરતિ જીવનનો આદ્ય પડે તો વિરહમાં પ્રિય પાત્રનું સતત સ્મરણ થયા પરિણામ છે એટલે કે કોઈપણ શ્રાવકના વિના ન રહે. એક માત્ર આકર્ષણ થવાથી આખે શ્રાવકપણાનો પ્રારંભ સૌપ્રથમ જિનેશ્વર દેવની આખો જીવડો એ પ્રિય પાત્ર પાછળ પાગલ બની પૂજા-ઉપાસનાથી થાય છે. પરમાત્માની પૂજા વિના જાય છે. જીવને જયારે પરમાત્મા પ્રત્યે આકર્ષણ શ્રાવક જીવનના આગળના ગુણો પ્રગટી શકતા પેદા થશે, જીવ જે દિવસે સુરમ્ય સુલક્ષણ અને નથી. સર્વવિરતિ મળી શકતી નથી. સુંદર પરમાત્માના બિંબને જોઈને એટ્રેક થઈ જશે જે શ્રાવકને હજુ જિનપૂજાની ઈચ્છા જાગ્રત નથી તે દિવસે તે દિવસથી તે પરમાત્મામાં ગાંડો થયા થઈ, તેને હજી પ્રભુમાં પ્રેમ પ્રગટયો નથી. તેનામાં વિના નહિ રહે. પ્રભુમાં આકર્ષણ જાગશે એટલે હજી શ્રાવકપણું આવ્યું નથી, પછી ભલે ને તે પ્રેમ પ્રગટયા વિના નહિ રહે. પ્રેમ પ્રગટશે એટલે નવકારશીમાં શ્રાવક બનીને શીરો જમી આવતો સ્વભોગ્ય સર્વ પદાર્થો પરમાત્માને સમર્પણ કરવાની હોય. શ્રાવક તેનું નામ છે જે જિનપૂજા વિના રહી ભાવના થયા વિના નહિ રહે. જેના અંતરમાં પ્રભુ જ ન શકે. સ્વશકિત અનુસાર પૂજાના દ્રવ્યો પ્રભુને પ્રત્યે પ્રેમ પ્રગટયો હશે એને પ્રભુની પૂજા માટે ચડાવ્યા વિના રહી જ ન શકે. પ્રભુના પ્રેમમાં પ્રેરણા નહિ કરવી પડે. એ આપોઆપ તૈયાર થઈ પાગલ, ગાંડો, બાવરો બન્યા વિના રહે જ નહિ. જશે. પૂજાનાં વસ્ત્રો પહેરશે. જલ, ચંદન, કુસુમ, પરમાત્મા પ્રત્યે પ્રગટેલા આ હારને, આ ધૂપ-દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ જેવા ઉત્તમ સમર્પણને શાસ્ત્રો પ્રીતિઅનુષ્ઠાન કહે છે. અને ણ કરશે. પ્રભુના બિંબ પાસે જશે અને પરમાત્માના આકર્ષણથી જાગેલા પ્રેમને શાસ્ત્રો પ્રભુને સમર્પણ કરશે. પ્રભુને છોડીને જવાની એને પતિ-પત્નીના પ્યાર જોડે સરખાવે છે. અનંતનાથ ઈચ્છા નહિ થાય. પ્રભુના વિરહમાં એનું દીલ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે, “જિમ પદ્મિની મન દુભાશે. વિરહકાળમાં સતત પ્રભુનું સ્મરણ કર્યા પિઉં વસે, નિરધનીય હો મન ધનકી પ્રીત, કરશે. મધુકર કેતકી મન વસે જિમ સાજન હો વિરહી આટલું થાય એટલે સમજવું કે જીવનું ભાગ્ય જન ચિત્ત, અનંત જીણદર્શ પ્રીતડી. ઉઘડી રહ્યું છે. અધ્યાત્મની ક્ષિતિજો ખૂલી રહી છે. પદ્મિની સ્ત્રીના મનમાં જેમ પિયુ વસે, નિર્ધન મિથ્યાત્વનો અંધકાર ટળી રહ્યો છે. યોગ માણસને જેમ સતત ધનના જ વિચારો આવે, સાધનાઓના ગિરિશૃંગોની તળેટીમાં એ આવી ભ્રમરને જેમ સતત કેતકીનું ફૂલ યાદ આવે છે ચૂક્યો છે. સમ્યગુદર્શનની દિવ્યપ્રભાઓ એના અને વિરહથી પીડાતી સ્ત્રીને જેમ પોતાનો પતિ અંતરમાં અજવાશ રેલાવશે અને સર્વવિરતિ ધર્મને યાદ આવે છે તેની જેમ ભકતની દશા પણ કંઈક સંપ્રાપ્ત કરાવતી દેશવિરતિ જીવનની મંઝીલ હવે તેના જેવી જ સર્જાય છે. તાજી પરણેલી એક તેનાથી ઝાઝી દૂર નહિ હોય. યુવતિને પોતાના પતિ પર જેવું આકર્ષણ, પ્રેમ, સુરિપુરંદર યાકીનીમહત્તરાસુનુ ભગવાન્ શ્રી લાગણી અને ખેંચાણ હોય છે, તેવું જ કંઈક અહિં 122 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy