SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ | I આઈલ્ય પ્રણિબહેT - BOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO8 અનંત ઉપકારી અરિહંત પરમાત્માનું પ્રણિધાન મનને મારીને, દાબીને કે ચંપાવીને નહિ થાય. કરીને વાચકોને વિદિત કરવાનું કે આખું વિશ્વ મનને મારવાને બદલે મનને વાળવું પડશે. રાગને જયારે ભૌતિક આકર્ષણોથી ઘેરાયું છે, ચારેકોર લાગમાં લેવાનો સીધો રસ્તો છે. પહેલાં એને પૌગલિક પદાર્થોના રાગની ભયંકર આગમાં જયારે પરમાત્મામાં જોડો. રાગ પરમાત્મામાં જોડાશે એટલે આખો માનવ સમુદાય શેકાઈ રહ્યો છે, ત્યારે આ વિષયો પરથી આપોઆપ છૂટવા લાગશે. ભડભડતી જવાલાઓમાંથી જો કોઈ બચાવી શકે. મુંબઈમાં ચોપાટી પર દરિયા કિનારે નશાબંધી તો માત્ર અરિહંત પરમાત્માની ભકિત ! મંડળે એક મોટું હોર્ડીંગ મૂક્યું છે તેમાં એક તરફ અનંતકાળના રઝળપાટમાં જીવને રાગના, બાળકને ચૂમી કરી રહેલા મહાત્મા ગાંધી દર્શાવ્યા મમત્વના, પૌગલિક પદાર્થોના આકર્ષણના અને છે અને બીજી તરફ શરાબની બૉટલ બતાડીને કુવાસનાઓના કુસંસ્કાર એવા ગાઢ બની ગયા છે તેની પર ડેન્જરનો ક્રોસ બતાડયો છે. નીચે કે જરીક નિમિત્ત મળતાંની સાથે જ ભીતરમાં અગન ખોપડીઓ બતાડી છે. આખા પીકચરની નીચે જવાલાઓ સળગી ઉઠે છે. જયારે કોક રૂપવંતી મરાઠી ભાષામાં એક સ્લોગન લખ્યું છે. મૂલાંચી સ્ત્રીનું મુખ જોવા મળે, ફેશનેબલ વેષભૂષા જોવા સંગત જોડા, દારૂચી સંગત તોડા. તમે બાળકો મળે, રાતાપીળાં લૂગડાં જોવા મળે, માર્કેટમાં નવી સાથે સંગત જોડો બાળકો સાથે પ્રેમ કરો એટલે નવી રંગબેરંગી મોડર્ન આઈટમો જોવા મળે કે લારી આપોઆ૫ દારૂનો સંગ છૂટી જશે. કંઈક નવું પકડો પર પાઉંભાજી કે રગડા પેટીસ જેવી કોઈ એટલે જુનું છૂટી જશે. બાળક મોટું થાય અને વેરાઈટીઝ જોવા મળે તો જીવડો લલચાયા વિના ગીલ્લીદંડા હાથમાં આવે એટલે ઢગલા ઢીગલીના રહેતો નથી. રમકડાં આપોઆપ છૂટી જાય છે. જીવના આત્મપ્રદેશોમાં ઠાંસી ઠાંસીને કૂટ કૂટ અનાદિકાળથી જીવ ભૌતિક પદાર્થો સાથે રમતો વિષય રાગ ભરેલો છે. ભૌતિક પદાર્થોનો પ્રાર, આવે છે. હવે પરમાત્માના ગુણોમાં જો રમણ ચાલુ પ્રેમ, રાગ અને રૂચી એ જીવની અનાદિની આદત થાય તો પેલી અનાદિની રમત આપોઆપ છૂટી બની ગઈ છે. દિવસ દરમ્યાન એક પણ ક્ષણ જાય. એવી નહિ હોય કે જે ક્ષણે જીવ કોઈ પદાર્થના પરમાત્મા સાથે પ્રથમ સંબંધનો પ્રારંભ આકર્ષણ રાગમાં રગદોળાતો ન હોય. દ્વારા થાય છે. જયાં સુધી પ્રભુ પ્રત્યે આકર્ષણ આ કુટેવ જયાં લગી છૂટે નહિ ત્યાં લગી મોક્ષ પ્રગટે નહિ ત્યાં સુધી સંબંધ બંધાય નહિ. રેલ્વેના થવો અશકય છે. સદ્ગતિ મળવી મુશ્કેલ છે. ડબ્બામાં કે એસ. ટી. સ્ટેશન પર ઘણા માણસોના રાગાદિ કુસંસ્કારોની નિબિડ ગ્રંથી ભેદવાનો એક ટોળાં હોય છે પણ બધાની સાથે કોઈ સંબંધ બાંધતું માત્ર ઈલાજ હોય તો પરમાત્મ ભકિત ! નથી. પચાસ માણસના ટોળામાંના જે એકાદ માણસ પ્રભુભકિત એ પૌઇંગલિક પદાર્થોના રાગમાંથી તરફ આકર્ષણ થઈ જાય છે એ વ્યકિત સાથે સંબંધ મુકિત અપાવે છે. પદાર્થોના રાગને તોડવા માટે ચાલુ થઈ જાય છે. ચિત્તને પરમાત્મામાં જોડવું જરૂરી છે. રાગનો નાશ જે વ્યકિત પ્રત્યે આકર્ષણ થાય એ વ્યકિત પ્રિય Jain Education International - For Pri121 Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy