SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - જિનપૂજા ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ 38 મંત્રી વસ્તુપાલ 8000000000000000000000000000000000000000000000000000 * મહામાત્ય શ્રી વસ્તુપાલનો સંઘ * શ્રી સિદ્ધાચલ તીર્થમાં મંત્રીશ્લરે કરેલી શુભ મુહૂર્ત લઘુબંધુ તેજપાલ સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે સિદ્ધાચલ તીર્થ પ્રતિ છરીપાલિત સંઘ છરી પાલિત સંઘમાં રસ્તે આવતા જિનાલયોના સહ પ્રસ્થાન કર્યું. ત્યારે શ્રી સંઘમાં સાથે કેટલો ઉદ્ધાર કરતાં કરતાં સર્વબિંબોને રત્નનાં તિલક રસાલો હતો, અને પ્રભુપૂજા કેવી રીતે કરી હતી. ચડાવતાં ચડાવતાં ક્રમશઃ આગળ વધતાં વધતાં તેનું પ્રાસંગિક વર્ણન જરા જોઇ લઇએ. જયારે દૂરથી નયનાભિરામ શ્રી ગિરિરાજનું દર્શન જયારે શ્રી સંઘે પ્રસ્થાન કર્યું ત્યારે શ્રી સંઘની થયું ત્યારે મંત્રીશ્વરનું અંતર ભકિતથી ભરાઈ આવ્યું રક્ષા કરવા કાજે શ્રીમતી અંબિકાદેવી વાઘ પર અને તેઓ ચામર લઈને રસ્તા વચ્ચે જ નાચવા સવારી કરીને સૌથી આગળ ચાલવા લાગ્યા. લાગ્યા. વર્ષીદાન ઉછાળવા લાગ્યા અને ઉલ્લાસમાં પછી શ્રી કપર્દિયક્ષરાજ ચાલવા લાગ્યા. આવી જઈને ઝડપભેર ચાલવા લાગ્યા. ત્યારબાદ ક્રમશઃ શુભ દિવસે શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજ પર ચાર ચાર સેનાઓ. મંત્રીશ્ર્વરે આરોહણ કર્યું. સૌ પ્રથમ સોળમા શ્રી 4000 ઘોડેસ્વારો. શાંતિનાથ સ્વામીના જિનાલયના દર્શન, વંદન, 50000 ગાડાઓ. પૂજન કર્યા. પછી ગજ અંબાડીએ બેઠેલાં માતા 25000 ધ્વજાઓ. મરુદેવાનાં દર્શન કર્યા. પછી યક્ષરાજ કપર્દિની 1800 ઉત્કૃષ્ટ વેગગામી ગાડાઓ. પૂજાવિધિ કરી. ત્યારબાદ તીર્થરક્ષાર્થે ગિરિરાજ પર 1800 સામાન્ય વેગગામી ગાડીઓ. રહેનારા શ્રાવકો એક થાળમાં ભગવાન શ્રી 1800 સુખાસનો. આદિનાથનું સુવર્ણબિંબ લઈને મંત્રીશ્વરની સામે 4505 સુખપાલ પાલખીઓ. આવ્યા. મોતીઓવડે શ્રી સંઘને તેમણે વધાવ્યો. 1000 હાલતી ચાલતી દુકાનો. પછી મંત્રીશ્વરે થાળમાં રહેલા સુવર્ણબિંબની ધૂપ, 1900 છત્ર નીચે ચાલનારા શ્રીમંતો. દીપ, ફળ-નૈવેદ્ય વડે અગ્રપૂજા કરી અને પુષ્પોથી પ્રભુને વધાવ્યા. સામે આવેલા તીર્થરક્ષક શ્રાવકોને 3000 ચામરધારીઓ. 2200 ટ્વેતામ્બર મુનિવરો. ૪ લાખ દ્રવ્યની પહેરામણી કરીને આનંદિત કર્યા. 1100 દિગમ્બર મુનિવરો. તીર્થપૂજક પૂજારીઓને પણ ઉચિત દાન આપીને ખુશ કર્યો. પછી મંત્રીશ્વર યુગાદિદેવના 2000 રથો, કાષ્ઠના બનેલા. રાજદરબારમાં આવ્યા. પ્રભુનાં દર્શન કર્યા. પુંડરિક 408 મોટા શિખરબંધી રથો, સ્વામી મહારાજનાં દર્શન કર્યા. રાયણ વૃક્ષને ત્રણ 24 રથો, હાથીદાંતના બનેલા. પ્રદક્ષિણા કરી અને તે જ સમયે હર્ષોલ્લાસમાં આવી 700 જિનાલયો, લાકડાનાં બનેલા. ગયેલા તે વૃક્ષે પણ સકળ શ્રી સંઘ પર દૂધની 700000 સાત લાખ નરનારીઓ વૃષ્ટિ કરી. તે પછી મંત્રીશ્વરે સૂરજકુંડમાં જઈને For P185 & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy