SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલાં ઉત્તમ દ્રવ્યો આપને ચડાવ્યાં પણ આથીયે પ્રભુ ! આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા ઉત્તમ પ્રકારનાં જે દ્રવ્યો હોય તેને પણ હું મનવડે છો તેવા જ મારા દિલદર્પણમાં હરહંમેશાં દેખાતા આપને ચડાવું છું.' રહેજો. પ્રભુ ! દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન પણ હવે હું આપને અર્પણ કરી દઉ છું. (૧) ચામરપૂજા ચામર વીઝ સુર મન રીઝે, વીઝ થઈ ઉજમાળ વસ્ત્રપૂજા ચામર પ્રભુ શિર ઢાળતા, કરતાં પુણ્ય ઉદય થાય || વસ્ત્રયુગલની પૂજના, સુરિયાભ સુરવરે કીધ | e પરમાત્માની સન્મુખ ચામર વીંઝતાં વિચારવું ત્રીજી પૂજા કરી અને, રત્નત્રય વર લીધ || પરમાત્માની પુષ્પપૂજા કર્યા બાદ બે સુંદર - હે રાજરાજેશ્વર ! આ ચામર આપના ચરણમાં વસ્ત્રો પ્રભુના મસ્તકે ચડાવીને વસ્ત્રપૂજા કરવાનો નમીને જેમ તરત જ પાછો ઉચે જાય છે. તેમ આપના વિધિ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. સત્તરભેદી ચરણમાં લળી લળીને નમનારો હું પણ અવશ્ય પૂજામાં પણ ત્રીજા નંબરે વસ્ત્રયુગલ પૂજા આવે છે. ઊર્ધ્વગતિને પામીશ. પ્રભુજી ! પેલી સ્તવનપંકિત મને વસ્ત્ર ચડાવવાની વિધિ પણ આવે છે. પરંતુ યાદ આવી જાય છે. જિનાલયોમાં તે વિધિ પ્રમાણે વસ્ત્રપૂજા જોવામાં જિનજી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે આવતી નથી. લોલ, માહરા નાથજી રે લોલ, સારનાથ (બનારસ), ગયા, રાજગૃહી વગેરે | જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ સ્થળોમાં બુદ્ધમંદિરોમાં આજે પણ વસ્ત્રપૂજા પ્રચલિત લહે રે લોલ, માહારા નાથજી રે લોલ. છે. અનેક બુદ્ધિષ્ટો સફેદ કોરાં વસ્ત્રો બુદ્ધપ્રતિમા પર ચડાવે છે. (2) દર્પણપૂજા આપણે ત્યાં વસ્ત્રપૂજા ભૂલાઈ જવાના કારણે પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ | જયારે નવા કપડાંની ખરીદી કરવાનો પ્રસંગ ઉભો આત્મ દર્પણથી જુવે, દર્શન હોય તત્કાલ || થાય છે ત્યારે દીકરા-દીકરી-વહુરોને યાદ કરીને e પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, તેમનાં કપડાં માટે કાપડ લેતા આવીએ છીએ પણ હે સ્વચ્છદર્શન ! હું જયારે અરીસામાં નજર કરું છું જિનેશ્વર પરમાત્મા યાદ આવતા નથી. હવેથી જયારે ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ ! આપ પણ કાપડ ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે સૌ પ્રથમ પણ એકદમ નિર્મલ અને સ્વચ્છ અરીસા જેવા છો, ઉંચી જાતના મલમલમાંથી પ્રભુ માટે બે અંગભૂંછણાં જયારે આપની સામે જોઉ છું ત્યારે હું ભીતરથી જેવો બની શકે તેટલું કાપડ તો અવશ્ય ખરીદવું અને છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ ! તારી સામે જોયા પરમાત્માને તે વસ્ત્રો ચડાવવાં. ત્યારબાદ જ પોતે પછી લાગે છે કે મારો આતમ સર્વત્ર કર્મનાં કર્દમથી નવાં વસ્ત્રો પહેરવાનો પ્રારંભ કરવો. ખરડાયેલો છે. તે વિમલદર્શન ! કૃપાનો એવો ધોધ દરેક જિનપૂજકો આ રીતે જે વસ્ત્રપૂજા કરતા વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મકર્દમ રહે તો મંદિરમાં અંગભૂંછણાંનો કયારેય તોટો પડે ધોવાઈને સાફ થઈ જાય. નહિ. કેટલાક જિનાલયોમાં જે સાવ મસોતા જેવાં Jain Education international ats al use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy