SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકે ૩ જિનબિંબો ભરાવેલ ૧ સ્તંભન પાર્શ્વનાથ કોટી ભવોના પાપોને હરનારી છે. (ખંભાત) ૨ બીજી પ્રતિમા પાટણમાં ૩. ત્રીજી જિનપૂજા અને જિનધર્મને જે કરે છે તેને આલોક પ્રતિમા ચારૂપમાં હાલ વિદ્યમાન છે. પરલોકનાં સુખો, ચક્રવર્તી પદ, વાસુદેવપદ, આ ત્રણેય બિંબો અંદાજે ૫,૮૬,૭૪૪ વર્ષ તીર્થકરપદ, ઈન્દ્ર અને અહમિન્દ્રનાં સુખો પ્રાપ્ત પ્રાચીન છે એમ શીલાલેખ પરથી જણાય છે. થાય છે. અંતે મોક્ષના સુખો પણ તેને હાથવેંતમાં 6. ક્ષત્રિયકુંડ, મહુવા અને નાદિયા (રાજસ્થાન)ના થાય છે. મહાવીરસ્વામીના બિંબો પ્રભુની હયાતીમાં નિર્માણ જિનપ્રતિમાના પૂજન, વંદન અને દર્શનથી ઋષિ થયેલા છે. હત્યાદિ જેવા ઘોર પાપો પણ ભાવવશાત્ ધોવાઈને 7. ઓસીઆનગરના મહાવીર જિનબિંબની પ્રતિષ્ઠા સાફ થઈ જાય છે. પ્રભુના નિર્વાણ પછી ૭૦ વર્ષે કરવામાં જિનપૂજા આપત્તિઓનો, કષ્ટની પરંપરાનો, આવેલ છે. વધ, બંધ અને અકાલ મરણ આદિનો નાશ 8. ભદ્રેશ્વર તીર્થના જિર્ણોદ્ધારમાં જમીનમાંથી કરનારી છે. તામ્રપત્ર મલ્યું, તેમાં વીર નિર્વાણ ર૩માં મંદિરની વિધિપૂર્વક કરાયેલ પરમાત્માનું અણતરી સ્નાત્ર પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. વર્તમાન કાળે પણ ભૂત, પ્રેત, શાકિની, ડાકીની ૭. બીકાનેરના મંદિરમાં અનેક પ્રતિમાઓ ર૪૦૦ વગેરે ઉપદ્રવોને શાંત કરનારું છે. તેમ જ ભયંકર વર્ષથી પણ વધુ પ્રાચીન છે. કક્ષાના અસાધ્ય રોગોનો પણ ક્ષય કરનારું છે. 10. સમ્રાટુ સંપ્રતિએ વીરનિર્વાણબાદ ૨૯૦ વર્ષે જિનપૂજકનો મોક્ષ કયારે ? * સવાલાખ જિનમંદિર બનાવ્યા. ૩૬,૦૦૦ મંદિરોનો જો પથઈ તિસષ્ઠ, જિસંદરાય તણા વિગયદોસ જીર્ણોદ્ધાર કરાવ્યો. સવા કરોડ આરસના જિનબિંબ સો તઈયભવે સિજજઈ, અહવા સત્તકમે જન્મે છે ભરાવ્યા. ૯૫,OOO પંચધાતુના બિંબો ભરાવ્યા, સર્વથા દોષ મુકત બની ચૂકેલા જિનેશ્વર એમાંથી ઘણા બિંબો આજે વિદ્યમાન છે. ઘણા દેવાધિદેવની જે જીવ ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે સ્થળે જમીનમાંથી પણ પ્રગટ થઈ રહ્યા છે. તે જીવ ત્રીજા ભવે મોક્ષ પદને પામે છે. અથવા * સુભાષિતોનો મંગલદોષ * જો બહુ કર્મી હોય તો સાતમા/આઠમા ભવે તો જિનપૂજા સર્વ વિઘ્નોનું નિવારણ કરનારી છે. અવશ્ય મોક્ષપદને મેળવે છે. જિનપૂજા જય અને વિજયને કરનારી છે. જિનપૂજા - પરમાત્માના જન્માભિષેક સ્થળ મેરુપર્વત એક લાખ યોજન ઉચો છે. સપાટીથી દશ હજાર યોજન પહોળો છે. જમીનમાં એક હજાર યોજન ઉંડો છે. સપાટી ભદ્રશાલવન, ૫00 યોજન ઊંચે ગયા બાદ નંદનવન, ક૨૫૦૦ યોજન ગયા બાદ અને સોમનસવન ૩૬૦૦૦ જોજન ગયા બાદ પછી પાંડુકવન આવે છે. તેના ઉપર ૧૨ યોજનની ચૂલીકા છે. પાંડુક વનમાં ચારે દિશાઓમાં સ્ફટિકની શિલા છે. મેરુની જે દિશામાં પ્રભુજી જન્મ્યા હોય, તે દિશાની સ્ફટિક શીલા ઉપર સિંહાસન હોય છે. તેના પર સૌધર્મેન્દ્ર બેસી પ્રભુજીને પોતાના ખોળામાં બેસાડે છે, અને બીજા ત્રેસઠ ઈન્દ્રો પણ જન્માભિષેકના સમયે ત્યાં આવી ઉભા રહે છે. Jain Education International For Private &166onal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy