SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધશીલા પ્રતિ ઉચે જતું લાંબુ તિલક કરો. પ્રથમ આંગળીથી કરવામાં આવતું, ચોપડા | * તિલક બે ભ્રમરોના મધ્યભાગમાં જયાં પૂજનમાં તિલક બીજી મધ્યમા આંગળીથી કરવામાં આજ્ઞાચક્રનું સ્થાન આવેલું છે ત્યાંથી શરૂ કરો અને આવતું, પરમાત્માને તિલક ત્રીજી અનામિકા લલાટના મધ્યભાગથી કંઈક ઉપર સુધી ખેંચી જાવ. આંગળીથી કરવામાં આવતું, રક્ષાબંધન વખતે બેન * બહેનોએ આજ્ઞાચક્રની જગ્યા પર ભાઈને જે તિલક કરે તે છેલ્લી કનિષ્ઠા આંગળીથી સિદ્ધશીલાના વતુર્તાકારને સૂચવતું ગોળ તિલક કરવામાં આવતું. કરવું. (આજ્ઞાચક્રના આ સ્થાન પર કેસરનું ક્રીમ કેટલાક કથાપ્રસંગો : લગાડવાથી એક વિશિષ્ટ જ્ઞાનશક્તિ જાગ્રત થાય છે. A. સમાય્ કુમારપાળના સામ્રાજયમાં એવું આજના યોગીઓ અને સાયંટીસ્ટો બોલતા થયા અગ્રવાલ સમાજનો એક આગેવાન કોક ગુનામાં છે.) લલાટમાં તિલક કર્યા બાદ, પ્રભુ! આ કાનનો પકડાયો. સમાટે તેને ફાંસીની સજા જાહેર કરી. આ ઉપયોગ તારી જ વાણીનું શ્રવણ કરવા માટે જે સજામાંથી મુક્ત થવાના એણે અનેક પ્રયાસો કર્યા, કરવાનો છે, એવા ભાવ સાથે કાનની બે બૂટ પર પણ કોઈ કારી વાગી નહિ. છેવટે તેણે એક ધનાઢય ચાંલ્લા કરો. શ્રાવક-મિત્ર પાસે જઈને બચાવનો ઉપાય પૂછયો. * પ્રભુ! આ કંઠ તારા જ ગુણ ગાવા માટે છે. શ્રાવકે કહ્યું, બીજું કશું ન કરતાં, ફાંસીએ એવી ભાવના સાથે કંઠે તિલક કરો. ચડવા જતાં પહેલાં તમે કપાળમાં કેસરનો પીળો | * પ્રભુ! આ હૃદય નિરંતર તારું જ ધ્યાન લાંબો ચાંલ્લો કરીને રાજસભામાં જજો. બસ, એ ધરવા માટે છે, એવા અહોભાવ સાથે વક્ષ:સ્થલના ચાંલ્લો જ બધું કામ પતાવી દેશે, કોઈની પણ મધ્યભાગમાં તિલક કરો. લાગવગ લગાડવાની જરૂર નહિ પડે. તમે સોએ સો * પ્રભા મારી આ નાભિના ઉડાણમાં પણ ટકા આબાદ રીતે ઉગરી જશો. પેલા અગ્રવાલ તારો જ વાસ હો ! એવી ભાવના સાથે નાભિએ 5 આગેવાને તે વાત સ્વીકારીને ફાંસીને દિવસે તિલક કરો. કપાળમાં તિલક કરીને રાજસભામાં પ્રવેશ કર્યો. * ત્યારબાદ જો તમે કોઈ અલંકારો ન પહેર્યા | રાજા કુમારપાળે જયારે આવી રહેલા હોય તો તેના પ્રતીકરૂપે તમારા હાથનાં બે કાંડા પર, ગુનેગારના કપાળમાં જિનેશ્વરદેવના સેવકપણાને આંગળીઓ પર કેસર લગાડીને ઉપર સોનેરી/રૂપેરી સૂચવતું તિલક જોયું અને એ ચમકી ઉઠયા. અરે મેં બાદલું ભભરાવી વીરવલયો, હસ્તકંકણ, મુદ્રિકા આ શું કર્યું ? ભગવાનના ભક્તને ફાંસી !! મારા જ આદિ અલંકારોની સ્થાપના કરો. સાધર્મિક બંધુને મોતની સજા !! * તિલક કરવા માટેની શાસ્ત્રીય વિધિ ઉપર - કુમારપાળે ક્ષમાયાચના કરતાં કહ્યું કે, હે મુજબની છે. આજે ગમે ત્યાં ઉભા રહીને માત્ર સાધર્મિક બંધુ! ફાંસીની સજા જાહેર કરવા બદલ મને કીડીનાં પગ જેવડો ઝીણો ચાંલ્લો કરીને ચાલતી ક્ષમા કરો. ખરેખર હું આપને ઓળખી જ ન શકયો. પકડવામાં આવે છે. એ બીલકુલ બરાબર નથી. રાજસભામાં સન્નાટો છવાઇ ગયો. અગ્રવાલ હસતે * રણભૂમિએ જતા યોદ્ધાને તિલક અંગુઠાથી મુખડે ઘરે પાછો ફર્યો. આખો અગ્રવાલ સમાજ કરવામાં આવતું, શ્રાદ્ધની ક્રિયા વખતે તિલક તર્જની- આનંદ પામ્યો. તે જ દિવસે રાત્રે સાડા ત્રણ લાખ JE Education International FOR 42 soal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy