SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્રવાલોનો વિશાળ સમુદાય પોતાના આગેવાનના જૈનસંઘની સભા બોલાવીને, શ્રીસંઘની સમક્ષ પ્રાણ બચી ગયા તેની ખુશાલી માણવા ભેગો થયો. અજયપાળે ઉચ્ચારેલ શબ્દો કહી સંભળાવ્યા અને બધાની વચ્ચે સ્ટેજ પર ઉભા થઇને પેલા આગેવાને સાથોસાથ એ પણ જણાવી દીધું કે, પરમાત્માની જણાવ્યું કે, તમે કદાચ એમ માનતા હશો કે હું કોઇ આજ્ઞાનું તિલક કદાપિ ભૂંસાય તેમ નથી. અને જયાં લાગવગના કારણે બચી ગયો છું, તો તે બરાબર હજારો જિનાલયો અને જિનબિમ્બો વિધમાન છે, તે નથી. મને બચાવનાર અને મારી રક્ષા કરનાર બીજું પાટણની ભોમકા છોડી શકાય તેમ પણ નથી. કોઇ નહિ, માત્ર આ પીળો ચાંલ્લો જ છે. હવે તો તેલની કઢાઇ એ જ માત્ર ઉપાય જણાય છે. - જે તિલકે મને પ્રાણની બક્ષિસ આપી છે તે તિલકની રક્ષા બલિદાન વિના થવી મુશ્કેલ છે. તિલકને હવે હું ભૂંસવા તૈયાર નથી. આજથી જ હું સભામાં ઉપસ્થિત નવયુવાનોને હું વિનંતિ કરું છું કે, ધર્માન્તર કરું છું અને જિનેશ્વર દેવાધિદેવનો ભક્ત તિલકની રક્ષાકાજે બલિદાન દેવા માટે પોતાનાં નામ જાહેર થાઉં છું તેમની આજ્ઞાને સૂચવતું આ તિલક સહર્ષ જાહેર કરો. સદા માટે મારા કપાળમાં ચમકતું રહેશે. 1 એટલામાં તો ટપોટપ નવપરણેતર ' જયાં આગેવાને આ જાહેરાત કરી ત્યાં તો નવયુવાનોએ પોતાનાં નામ સજોડે લખાવાનો પ્રારંભ ભેગા થયેલા સાડા ત્રણ લાખ અગ્રવાલોએ પણ તેનું કર્યો. તિલકની વફાદારીથી ઉભરાતા એ નવલોહિયાં જ અનુકરણ કર્યું. જૈનધર્મ અંગીકાર કર્યો અને યુગલોની નામાવલીએ કાગળ અને કલમને પણ જાહેર કર્યું કે તમારો જે માર્ગ, અમારો પણ તે જ વામણાં બનાવી દીધાં. લીસ્ટ તો લાંબુલચ થઇ ગયું રાહ, આવી અદ્દભુત તાકાત ધરાવતા તિલકને અને મંત્રીશ્વરને કહેવું પડયું, બસ કરો! બસ કરો! કરવામાં શરમ શાની હોય ? તિલકની રક્ષા કાજે આટલાં બલિદાન તો બસ થઇ | B. સમાત્ કુમારપાળના મૃત્યુ બાદ પડશે. અજયપાળ ગુજરાતની ગાદી પર નશીન થયો. રાત વીતી ને ઉષા પ્રગટી. આકાશ જાણે કુમારપાળની કીર્તિના ટુકડે-ટુકડા કરી નાખવા માટે અબીલ-ગુલાલ ઉડાડી રહ્યાં હોય તેમ સર્વ દિશાઓ ઝનૂને ચડેલા અજયપાળે પાટણમાં ઢંઢેરો પીટાવ્યો કે રતુમડી રંગછટાઓથી ઉભરાઇ ગઇ. બલિદાનની જૈનો કાં તો પીળા ચાંલા મિટાવી દો અને કા અમરગાથા કંડારનારા યુવાનોના સત્ત્વને નીરખવા. પાટણની ધરતી છોડી દો. સૂર્યનારાયણે ધરતીના પેટાળને ચીરીને બહાર ડોકીયું ઢંઢેરો પીટાવા છતાંયે મંત્રીશ્વર કપર્દી કપાળમાં કર્યું. રાજ સભા ભરવાનો સમય થતાં દરવાને હંકા તિલક કરીને જ રાજસભામાં હાજર થતા. એક દીધા. જોતજોતામાં હજારો નરનારીઓ સભાખંડમાં દિવસ અજયપાળે સાફ શબ્દોમાં જણાવી દીધું કે, કાં ઉભરાવા લાગ્યાં. મસ્તી અને મીજાજ સાથે ચાંલ્લો છોડો, કાં પાટણ છોડો. જો બેમાંથી એકેય અજયપાળે સિંહાસનને અલંકૃત કર્યું. ' નામંજૂર હોય તો કડકડતા તેલની કઢાઈમાં તળાઇ. શહીદ થનારા યુવાનોએ સ્નાન કરી, કપાળે જવા માટે તૈયાર રહો. તિલક કરી, જિનપૂજા કરી, ઉત્તમ વસ્ત્રો પહેરી કપર્દી બોલ્યા, ઠીક મહારાજ ! આવતી કાલે બલિદાન દેવા માટે પ્રયાણ કર્યું. માતાપિતાઓએ, વિચાર કરીને જવાબ આપીશ. રાત્રે મંત્રીશ્વરે પુત્રો અને પુત્રવધૂઓને બેય હાથે આશિષ દીધા. Jain Education International FOR43 www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy