SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ બહેનોએ કપાળમાં કુમકુમ તિલક કરી ભાઈ બસ કર ! બસ કર ! ના... ના... ના, હવે આ મોત ભાભીઓને અક્ષતથી વધાવ્યાં. પાણીનાં કળશ માથે મારે નથી જોવાં! આ કાળાં કામ મારે નથી કરવાં, લઇને શુભ શુકન આપ્યા.” સિંહની ચાલને ભાઇ! રહેવા દે! ભલે, તમારાં તિલક સદા માટે શરમાવતા એ નરશાર્દૂલોએ “તિલક અમર રહો”ના સલામત રહે, હું આજથી જ તિલક માટે અભયદાન નાદ સાથે રાજસભા પ્રતિ કૂચ કરી. અજયપાળની જાહેર કરું છું. ' રાજસભામાં અનેક પીળા ચાંલ્લા ગગનમાં ચમકતા તારલાઓની જેમ ચમકવા લાગ્યા. સભાએ જયઘોષ કર્યો, જિનશાસન દેવકી - અજયપાલનું અંતર ભડકે બળવા લાગ્યું. જય, શહીદો અમર રહો, બલિદાન અમર રહો, એણે આંખનો એક ઇશારો કર્યો અને રાજસભાના તિલકો જયવંતાં વર્તો, જે ચાંલ્લાને જીવતો રાખવા પ્રાંગણમાં ભડભડતી હોળી પ્રગટી, એની પર દેશદશ ઓગણીસ ઓગણીસ યુગલોએ પોતાના પ્રાણ હોમી ફૂટ લાંબા-પહોળાં કઢાયાં મંડાયાં. ડ્રમનાં ડમ ભરીને દીધા, એ તિલક તો આપણા લલાટનો શણગાર છે. તેમાં તેલ રેડાયાં. અજયપાળે સત્તાવાહી સૂરે જાહેર ઓ શ્રાવકો! જે જતું કરવું પડે તે જવા દેજો પણ કર્યું, “ઓ સૈનિકો! આ પીળા ચાંલ્લાવાળાઓને તિલ રે તિલક તો કયારેય ન જવા દેશો. ઉંચકી ઉચકીને નાખો તેલના કઢાયામાં! હવે આ c. એક વેપારી ભાઇ બીઝનેસ ટૂરમાં નીકળ્યા સિવાય બીજો કોઇ ઇલાજ નથી.” ત્યાં તો એ શૂરવીર હતા. તેમને રોજ જિનપૂજાનો નિયમ હતો. એક શહેરમાં જૈન જવાનોની જબાને જણાવી દીધું કે, મહારાજ ! તેઓ કોઇ લૉજમાં ઉતર્યા હતા. ત્યાં રસ્તે જતા કોક અમને ઉંચકવાની કે પકડવાની જરૂર નથી, અમે શ્રાવકની નજર લૉજમાં ઉતરેલા પેલા ભાઈ ઉપર પડી. સ્વયમેવ એ કઢાયામાં પ્રવેશ કરીશું. તેમના કપાળમાં, કાન પર પીળા ચાંલ્લાઓને જોઇને | મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરીને એ તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછયું કે, આપને આ યુગલોએ ઝંપલાવવાનું શરૂ કર્યું. ‘તિલક અમર રહો ! હૉટલમાં શા માટે ઉતરવું પડયું? ભાઇ ! આ ગામમાં ‘બલિદાન અમર રહો ! ” “શહીદો અમર રહો !' ના પહેલવહેલો આવ્યો છું. કોઇની ઓળખાણ-પીછાણ નથી. નાદ અને નારાઓ સાથે એક પછી એક યુગલો અજાણ્યા કોને ત્યાં ઉતરવું? મારે તો માત્ર પૂજા કરવી છે તેલની કઢાઇમાં ભજીયાની જેમ તળાવા લાગ્યાં. માટે અહીં ઉતર્યો છું. સામાન અહીં રાખ્યો છે. નાહીને, એક, બે, ત્રણ/છ, સાત, આઠી અગિયાર, પૂજા કરીને બપોરની ટ્રેનમાં આગળ રવાના થઇ જઇશ. બાર, તેર/સત્તર, અઢાર અને ઓગણીસ યુગલોએ વેપારીની વાત સાંભળીને શ્રાવકે કહ્યું ના, તમારા જેવા ઇતિહાસનાં પાનાં બલિદાનની અમરગાથાથી જિનભક્ત અમારા ગામની હૉટલમાં ઉતરે એમાં અમારી સુવર્ણાક્ષરે કંડારી દીધાં. હવે જયારે મંત્રીશ્વર કપર્દી લાજ જાય. આપ જેવાનાં પગલાં અમારે ઘેર કયાંથી આ બલિદાનનો અમૂલ્ય લાભ મેળવી લેવા પોતાની હોય ? આપ આપનો સામાન લઇને મારે ત્યાં પધારો. પત્ની સાથે હાજર થયા ત્યારે અજયપાળ ઝાલ્યો ન ત્યાં આપની નાહવા-ધોવાની, જમવાની બધી જ સગવડ રહી શકયો. ઓગણીસ/ઓગણીસ આત્માઓના થઇ રહેશે.” વેપારી જવાબ આપે તે પહેલાં તો તેમનો કરપીણ મોતથી એ ઘૂંજી ઉઠયો હતો. ધ્રુજતા અવાજે સામાન ઉઠાવીને શ્રાવકે રીક્ષામાં મૂકી દીધો અને તેણે મંત્રીશ્વરનો હાથ પકડતાં. કહ્યું કે, ઓ કપર્દી! સાધર્મિક બંધુને હાથ પકડીને ઘરે લઇ ગયા. FOO Private Personal Use Only www.jainelibrary.org 14
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy