SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે દી, વિમળ અને શ્રીદેવી એક વાવમાં મારી પર પ્રેમ હોય તો દેવગિરિમાં કોક શુભ ઉતરી રહ્યાં હતાં ત્યાં પાછળથી એક બાળકે બૂમ સ્થળે મને જિનાલય માટે જગ્યા અપાવી દો. હેમડે મારી, સબૂર ! ઉભા રહેજો ! આ વાવ મારા રાજાને પ્રસન્ન કરીને પેથડને જગ્યા અપાવી. પાયા પિતાજીએ બંધાવી છે. હું એનો વારસદાર છું પણ ખોદાયા અને જમીનમાંથી મીઠું પાણી બહાર આવ્યું. હાલ ભૂખે મરી રહ્યો છું. આ વાવમાં પાણી પીનારા બ્રાહ્મણોએ રાજાના કાન ભંભેર્યા કે આખું ગામ પાસેથી પૈસા લઈને મારું ગુજરાન ચલાવું છું. ખારું પાણી પીવે છે અને આ સ્થળે મીઠું પાણી વિમળે શ્રીદેવીની સામે તાકતા પૂછયું, બોલ હવે નીકળ્યું છે તો ત્યાં મંદિરને બદલે વાવ બનાવો. આરસ માગવો છે કે વારસ? શ્રીદેવી બોલી, જો આ વાતની પેથડને જાણ થતાં રાતોરાત વારસ માગશું અને આપણો છોકરો દેરાના ઓટલે સાંઢણીઓ દોડાવી મીઠાની ગુણો મંગાવીને મંદિરના ઉભો રહીને આમ લોકો પાસે પૈસા માગશે તો ખાડામાં ઠલવી દીધી. સવારે રાજા જલપરીક્ષા કરવા આપણી ઈજજત શું રહેશે ? પધાર્યા. એક પવાલું ભરીને પાણી રાજા સમક્ષ જવા દો વારસની વાસના ! દેવીજીને કહી દો રજૂ કરવામાં આવ્યું. પહેલો ઘૂંટડો ભરતાં જ રાજાએ અમારે જોઇએ છે આરસ ! આરસ ! આરસ ! ઘૂ ઘૂ કરી નાખ્યું. બ્રાહ્મણો ભાગી ગયા. કરોડો આ દંપતીના સત્ત્વનું ગીત ગાતું એ જિનાલય રૂપીયાનો વ્યય કરીને પેથડશાએ ત્યાં વિશાળ 'વિમલ વસહી' નામે આબુની અવનિ પર આજેય જિનાલય ઉભું કરી દીધું. (કાળનો કોળીયો બનેલું, શોભી રહ્યું છે. મુસ્લિમોના આક્રમણનો ભોગ બનેલું અને જૈનો [33] દેવગિરિમાં દેરાસર : દ્વારા જ ઉપેક્ષિત બનેલું આ મંદિર આજેય પણ દેવગિરિ (દોલતાબાદ-ઔરંગાબાદ)માં ખંડેર બનીને મંત્રીશ્વર પેથડને દેવગિરિમાં જિનાલય માટે ઉભું છે. ભારત સરકારે તેને હિંદમાતા મંદિર જાહેર જગ્યા જોઈતી હતી. પણ જૈનધર્મનો કટ્ટર દ્વેષ કરીને કેન્દ્ર સ્થાને હિંદમાતાનું સ્ટેચ્યું સ્થાપન કર્યું રાજા કયાંય આંગળી ખેંચવા દે તેમ ન હતો. છે. મંદિરનો રંગમંડપ એટલો મોટો છે કે ૩,૦૦૦ પેથડશાએ બુદ્ધિનો ઉપયોગ કરી રાજયમંત્રી હેમડના હજાર માણસો એક સાથે બેસીને ચૈત્યવંદન કરી નામે સદાવ્રત ચાલુ કરી દીધું. હજારો વાચકોને શકે. થાંભલે-થાંભલે જિનબિંબોની કોતરણી પણ રોજનાં પાંચ પકવાન જમાડવામાં આવતાં, લોકો દેખાઇ રહી છે.) હેમડની વાહવાહ કરવા લાગ્યા. [34] ઉદો અને લાછીમા: લગાતાર ત્રણ વર્ષથી ચાલતા આ સદાવ્રતની જાણ હેમડને થતાં પોતાના નામને કોણ રોશન એ હતો ઉદો ! ખાવાના ફાંફાં પડયાં ત્યારે કરી રહ્યું છે. એ જાણવાની જિજ્ઞાસાથી પોતે જ રાજસ્થાનને છોડીને એ પાટણમાં પ્રવેશ્યો. એ સદાવ્રતમાં જમવા બેસી ગયા. પછી સંચાલકને જિનાલયમાં દર્શને ગયેલો ઉદો સપરિવાર પૂછયું કે, આ સદાવ્રત કોણ ચલાવે છે ? જવાબ પ્રભુભકિતમાં તદાકાર બની ગયો. ગામનાં વિધવા મળ્યો, મંત્રીશ્વર હેડ સાશ્ચર્ય હેમડ બોલ્યા, રે ડોશી લાછીમા (લક્ષ્મી મારે આ ભકત પરિવારને ભાઈ ! હેમંડ તો પોતે જ છું. મેં તો કોઈ પોતાના ઘરે તેડી ગયાં. ઉચા પ્રકારની સાધર્મિક દિવસ સદાવ્રત ચલાવ્યું નથી. ભકિત કરી. રહેવા માટે ઘર આપ્યું અને વેપાર સંચાલકે હેમાને પેથડ પાસે ઉભા કરી દીધા માટે રકમ આપી. નિર્ધન ઉદાનાં ભાગ્યે જોર કર્યું અને વાતનો ફોડ પાડીને કહ્યું કે, આપને જો અને થોડાક સમયમાં સારું ધન કમાયો. લાછીમાનું Jain Education International For Priva181 Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy