SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 'આ શુદ્ધિ સાત પ્રકાર છે 1. અંગ 2. વસન 3. મન 4. ભૂમિકા, 5. પૂજોપકરણ સાર | 6. ન્યાયદ્રવ્ય 7. વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર | - 1] અંગશુદ્ધિ : માનવીય કાયા, મળમૂત્ર, વગેરે જાડા માદરપાટ વગેરેનાં ન વાપરતાં કોમળ પસીના, ઘૂંક, બલગમ અને ધૂળ આદિથી સદા -ઉત્તમ વસ્ત્રમાંથી બનાવેલાં વાપરવાં. ખરડાતી રહે છે, માટે પૂર્વે જણાવેલ સ્નાનવિધિથી 16] દ્રવ્યશુદ્ધિઃ પરમાત્માની પૂજામાં વપરાતી તેને શુદ્ધ કર્યા બાદ જ પરમાત્માનો સ્પર્શ કરવો તે સામગ્રી ખરીદવામાં તેમ જ અભિષેક આદિની અંગશુદ્ધિ છે. જયારે શરીરમાં ગૂમડાં વગેરે થતાં ઉછામણીમાં ન્યાય-નીતિપૂર્વક મેળવેલું ધન વાપરવું. હોય અને તેમાંથી સતત પરુ-રસી વગેરે વહ્યા કરતા તેમ કરવાથી ભાવોલ્લાસ વધુ જાગે છે અને હોય ત્યારે જિનપૂજા ન કરવી. ડ્રેસીંગ કર્યા બાદ અગણિત લાભ તે શુદ્ધ દ્રવ્યના ઉપયોગ દ્વારા જો શુદ્ધિ રહેતી હોય તો કરવામાં બાધ નથી.) મળે છે. 12] વશુદ્ધિ : વસ્ત્ર અને વિચારને ગાઢ 7 |વિધિશુદ્ધિ : પરમાત્માની પૂજાની તથા સંબંધ છે; માટે જ કહેવાય છે જેવો વેશ તેવી ચૈત્યવંદન વગેરેની વિધિ શુદ્ધ રીતે કરવી. કયાંય વૃત્તિ. વિકારી વેશ વિકાર પેદા કરે છે, મલીન પ્રમાદ, અવિધિ, આશાતના દોષોને પેસવા દેવા વેશ મનમાં પણ મલીનતા પેદા કરે છે. તેવી રીતે નહિ. શુદ્ધ નિર્વિકાર વેશ પણ મનની શુદ્ધિ કરવામાં કારણ 2. નિર્માલ્ય કોને કહેવાય ? | બને છે. માટે પૂજાનો વસ્ત્રો શાસ્ત્રોમાં જણાવ્યા મો વન વુિં નિષ્ણને રિત્તિ વિત્યા | ઉત્પવૃા. ૮૨ મુજબના ઉજજવલ અને શુદ્ધ વાપરવાં, વાપર્યા અર્થાતુ ગીતાર્થો, ભોગથી નષ્ટ થયું હોય બાદ રોજ તેને ધોવાં જરૂરી છે. તે દ્રવ્યને નિર્માલ્ય કહે છે' એમ ચૈત્યવંદન 3|મનશુદ્ધિ : પરમાત્માની પૂજા કરતાં મનને બ્રહભાગમાં જણાવેલ છે તથા "જિનબિંબ ઉપર પણ શુદ્ધ રાખવું જોઇએ એટલે કે મનને મલીન ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય, જેની શોભા ચાલી કરનારા દુષ્ટ વિચારોનો સદંતર ત્યાગ કરવો. બધી ગઈ હોય, જેની ગંધ બદલાઈ જવાથી દુર્ગન્ધજ સામગ્રી શુદ્ધ હોવા છતાં જો મન મલીન રહેશે વાળું બન્યું હોય, શોભાના અભાવે દર્શન કરનારા તો બધુંયે વ્યર્થ જશે. ભવ્ય જીવોના મનને પ્રમોદ ઉપજાવી ન શકે તેને 14]ભૂમિશુદ્ધિ : જે ધરતી પર જિનાલયનું બહુશ્રુતો નિર્માલ્ય કહે છે એ પ્રમાણે પૂ. શ્રી નિર્માણ કરવાનું હોય તે ભૂમિને પાતાલ સુધી શુદ્ધ દેવેન્દ્રસૂરિજી મ. કૃત સંઘાચારભાષ્યમાં પણ આઠમી કરી તેમાં પડેલાં કોલસા, હાડકાં, કલેવર વગેરે ગાથાના પૂજા ત્રિકના અધિકારમાં કહ્યું છે કે, જે તત્ત્વોને દૂર કરવાં. તે પછી જ જિનમંદિર બાંધવું. જે દ્રવ્ય ભોગથી નષ્ટ થયું હોય, ફરી ચઢાવવા ચૈિત્યવંદનાદિ વિધિ કરતાં જિનમંદિરમાં કચરો વગેરે લાયક ન રહ્યું હોય તે નિર્માલ્ય સમજવું. અશુદ્ધિ પડી હોય તેને દૂર કરવી. આ ઉપરથી ફલિત થાય છે કે પરમાત્માને 5] ઉપકરણશુદ્ધિ : પરમાત્માની પૂજામાં ચઢાવેલાં ફૂલ વગેરે વ્યવસ્થિત ગોઠવવા માટે ઉપયોગમાં આવતાં તમામ ઉપકરણો સોના, ચાંદી થાળીમાં ઉતારી લેવામાં આવે તો એ નિર્માલ્ય જેવી ઉત્તમ ધાતુમાંથી બનાવવાં તેમ જ ઉપયોગમાં બનતાં નથી. તેમ જ આજના વપરાયેલ વસ્ત્ર, લેતાં પહેલાં તેને સારી રીતે સાફ કરવાં. અંગલુછણાં આભૂષણ, બાજુબંધ આદિ પણ નિર્માલ્ય થતાં નથી. Jain Education International 119 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy