SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 31. આપણાં ધર્મસ્થાનો, દેરાસર, ઉપાશ્રય કે ડ્રિલ અને ચેઈનની વ્યવસ્થા રાખવામાં આવે તો ધર્મશાળા, ધર્મપ્રવૃત્તિ, ધર્મજાગૃત્તિ અને ધર્મવૃદ્ધિ ઉપર ચડવાની જરૂર જ ન પડે. નીચેથી જ ચેઈન માટે છે. તેને બદલે આજે ધર્મશાળા તો વિલાસનાં દ્વારા ધ્વજા ઉપર ચડાવી શકાય. સાધનોથી ઉભરાઈ રહી છે. બાથરૂમ, સંડાસ, 39. કાચનાં ચક્ષુ કરતાં પણ મીનાકારી ચક્ષુ વધુ કિચન, પ્લેટફોર્મ, ડેસીંગ ટેબલ, પલંગ, ફર્નિચર, સારાં લાગે છે. તેથી તેવી બે | ચાર જોડી એક પંખા, અરીસા આદિ ઢગલાબંધ સામગ્રીઓ વધી સાથે બનાવી રાખવી જોઇએ. રહી છે. કાલે કદાચ ફાઈવ સ્ટાર હૉટલનું સ્વરૂપ 40. ફાટેલાં પુસ્તકો, તૂટેલી માળાઓ વગેરે મંદિરમાં ધારણ કરે તો ના નહિ. ભરી ન રાખતાં ઉચિત સ્થળે તેનો નિકાલ કરી 32. પૂજા સ્નાત્ર આદિમાં જયારે થાળી વગાડવાની દેવો જોઈએ. હોય ત્યારે કુલ સત્યાવીશ ડંકા વગાડવા. તેના 41. કાચના ટુકડાઓ ચીટકાડીને જે ડીઝાઈનો સ્ટેપ નીચે પ્રમાણે લેવાં. મંદિરોમાં બનાવામાં આવે છે તે બરાબર નથી. ૭ + ૭ + ૭ + ૨ + ૧ + ૨ + ૧ = ૨૭ થોડો સમય જતાં તે ટુકડા પર પકડ છૂટી જતાં 33. પરમાત્માની શાસનની પેઢી ટેબલ, ખુરશી- ખરી પડે છે ત્યારે સાવ બેકાર લાગે છે અને પૈસા વાળી ન રાખતાં ગાદી તકીયાયુકત પ્રાચીન ફોગટ વેડફાઈ જાય છે. પદ્ધતિવાળી રાખવી. 42. ગણધરબિંબ જો ગુરૂમુદ્રામાં હોય તો તેમની 34. પુરુષોની સભામાં સ્ત્રીઓએ નૃત્ય ન કરવું. પૂજામાં વાપરેલું કેસર પ્રભુપૂજામાં ન વપરાય પણ તેમ જ સ્ત્રીઓની પૂજામાં સ્ત્રીઓ ગાતી-નાચતી ગણધરમૂર્તિ જો સિદ્ધમુદ્રામાં હોય તો વાપરવામાં હોય ત્યારે પુરુષોએ કે બાળકોએ ન જવું. વાંધો નથી. 35. સાથીયાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે ન થાય. 43. પરમાત્માના પ્રક્ષાલ માટે તૈયાર કરેલી ભેગી ક્રિયા ડહોળાઇ જાય છે. ક્રિયાનું હાર્દ જળ પંચામૃતથી ભરેલી ડોલો, કુંડીઓ ઢાંકીને રાખવી વાતું નથી. જેથી બોલતાં ચૂંક અંદર ન પડે. 36. પૂજા કે દર્શન કરતાં પૂર્વે પ્રદક્ષિણા અવશ્ય 44. તિલક માટે રાખેલા આરીસામાં જોઇને મેકપ કરવી. કરવો, વાળ ઓળવા, ઈનશર્ટ કરવું ઈત્યાદિ 37. સવારે સ્કૂલ-કૉલેજ, પ્રવાસ કે કામકાજના ચેષ્ટાઓ ન કરવી. કારણે પૂજા ન થઇ શકે તો બપોરે અથવા સાંજે 45. મંદિરના ઓટલે કે પ્રદક્ષિણામાં ઉભા રહીને સૂર્યાસ્ત પહેલાં પણ કરી શકાય. વાતો ન કરવી. 38. વર્ષગાંઠને દિવસે ધ્વજારોપણ કરવા માટે 46. જિનાલયમાં સાક્ષાતુ પરમાત્મા બિરાજમાન કાયમી માંચડો બાંધી રાખવો જરૂરી નથી. હમણાં હોવાથી હવે ફોટાઓ ટીંગાડવાની આવશ્યકતા જે એલ્યુમિનિયમનાં પાંજરા બનાવાય છે. તે પણ રહેતી નથી. ફોટાઓની સંખ્યા વધી જતાં ઠીક નથી. તેથી મંદિરના શિખરની શોભાને હાનિ જિનાલયની સુંદરતા ટકતી નથી. પહોંચે છે. રાષ્ટ્રધ્વજની જેમ ધ્વજાદંડ પર એવી આરતિ કરતાં પૂર્વે ધૂપ કરવો, બે બાજુ કલશમાંથી પાણીની ધારા કરવી, પુષ્પવૃષ્ટી કરવી પછી નીચેનો | દુહો બોલીને આરતિ ઉતારવી. મરગય મણિ ઘડિય વિસાલ થાલ માસિક મંડિઅ પર્વ નવણયર કરુ ખિતે ભમઉ નિણારવિએ તુમ્હ . Jain Education International For Private 118.onal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy