SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ એ. જેટલો જ આનંદ મેળવી શકાય છે અને તે આનંદ બાળમંદિરમાં બાળકને અક્ષરોનું જ્ઞાન કરાવવા દ્વારા હજારો કર્મોના ભુક્કા બોલાવી શકાય છે. માટે આકૃતિનો જ આધાર આપવામાં આવે છે. રે ! રેડીયો પર કોમેન્ટ્રી સાંભળતાં જો ગવાસ્કર તેની સામે અને કાનો આ” પચાસ વાર બોલશો સેમ્યુરી ફટકારી દે તો પેલો યુવાન ભાવાવેશમાં તો પણ તે જલ્દી નહિ સમજી શકે. તેને બદલે આવી જઈને પોતાના ભાવને પ્રદર્શિત કરવા શું તેને આગગાડીનું ચિત્ર બતાવીને કહેવામાં આવશે રેડીયાને હાર નથી પહેરાવી દેતો ? કે આગગાડીનો 'આ'તો આકૃતિ સાથે પ્રાપ્ત થયેલા ઈગ્લેન્ડમાં રમાતી વર્લ્ડકપની સેમીફાઈનલમાં જે અક્ષરને તુરત જ તે ગ્રહણ કરી લે છે. દિવસે કપીલદેવ જીતી ગયો તે દિવસે ભારતીય નિરાકાર, નિરાકારની ફોગટ વાતો કરીને મહિલાઓએ ટી.વી.ની આરતિ ઉતારી (!) ને હવામાં બાચકા ભરવા જેવી મૂર્ખાઈ ન કરીએ. આકારની કેટલી જબ્બરદસ્ત અસર છે. તેનો ઉઘાડો દુનિયાનો કોઈપણ માણસ આકાર વિના એક સેકંડ દાખલો પૂરો પાડયો હતો. પણ જીવી શકે તેમ નથી. દુન્યવી આકારોમાં લગ્ન માટે ઈન્ડિયામાં આવેલા કોક એજયુકેટેડ ઝડપાયેલા માણસને પરમાત્માનો આકાર જ છોડાવી યુવાનનો ફોટો છાપામાં જોઇને કન્યાઓ ઉમેદવારનાં શકશે. ઓ માનવો ! જો જો કયાંય અટવાઈ ન રૂપ-દેદાર શું નથી પારખી લેતી ? જતાં. દુનિયાનાં તમામ આકારો અને આકૃતિઓને ખોવાઈ ગયેલા બાબલાને શોધી કાઢવાનું કામ છોડી દેજો પણ પ્રભુનાં આકારને કયારેય ન પોલીસ ફોટાના આધારે શું નથી પાર છોડશો. તમારા નયનની સાચી સફળતેં પ્રભુની પાડતી ? જો કાગળીયાનો ફોટો જીવતા દીકરાને પ્રતિમાનાં દર્શન કરવામાં જ છે. નહિ કે હીરો શોધી લાવે તો પાષાણની પ્રતિમા પણ પરમાત્માને અને હીરોઈનોના પૉઝ સામે ડોળા ફાડીને બેસી પમાડીને જ રહેશે. રહેવામાં. હે સાધુઓ ! સાદ સાંભળો | જિનાલયમાં કરોળિયાનાં જાળાં વગેરે બાઝી ગયાં હોય છતાં શ્રાવકો જો બેદરકાર રહેતા હોય તો તે સાધુઓ ! તમે તેમને આ પ્રમાણે પ્રેરણા કરજો. હે શ્રાવકો ! તમે ચીતારાના પાટીયાની જેમ મંદિરની દીવાલો સ્વચ્છ રાખો ! જેમ ચિત્રપટ સ્વચ્છ હોય તો લોકો પ્રશંસા કરે છે તેમ જિનાલય સ્વચ્છ હશે તો લોકો પ્રશંસા કરશે. માટે મંદિરોનું વારંવાર સંમાર્જન કરો ! ઉજજવલ રાખો ! આમ પ્રેરણા કરવા છતાં પ્રમાદી શ્રાવકો જો સાફ-સફાઈ આદિ ન કરે તો મંદિરમાં કામ (સર્વીસ) કરતા મનુષ્યોને પ્રેરણા કરવી કે "તમે પગાર લો છો છતાં મંદિરની સફાઇ કેમ બરાબર કરતા નથી ?” ઈત્યાદિ વચનો કહેવા છતાં પણ તે નોકરો જો કરોળીયાનાં જાળાં વગેરેની જયણા ન કરે તો, તે સાધુઓ ! તમારે પોતે જ એ કરોળીયાનાં જાળાં વગેરે (જો જાળામાં જીવ ન હોય તો) સાફ કરી નાખવાં પણ જિનાલયની ઉપેક્ષા કરવી નહિ. શ્રાદ્ધવિધિ પ્રકરણે સાધુ માટે પાઠવેલો આ સંદેશ જો ટ્રસ્ટીઓ/શ્રાવકો અને શ્રાવિકાઓના કાને સંભળાય તો પછી સાધુ મહારાજે કશું કરવાનું રહે ખરું ? 154 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy