SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭૭ જ000000000000000000000000000000000000000000000000098 - નિરાકાર અને આકાર 8000000000000000000000000000000000000000000000000008 પરમાત્માનો કોઈ આકાર નથી. પ્રભુ તો દેહને જરૂરી છે. કડવી ચાને મીઠી કરવા મીઠાશની જરૂર છોડીને વિદેહી બન્યા છે. દેહ જતાં જ આકાર છે. પણ યાદ રાખજો કે મીઠાશ તો નિરાકાર છે. ચાલ્યો જાય છે. કેમકે એકલા આત્માને કયારેય જેને મીઠાશ જોઈતી હશે તેણે સાકરને ગ્રહણ કરવી આકાર હોતો નથી. પરમાત્મા સિદ્ધ થતાંની સાથે જ પડશે. કોક પગલો એમ કહે કે મને માત્ર જ નિરાકાર બની ગયા છે. હવે તેમના મીઠાશ આપો મારે સાકરને અડવું નથી. તો આકાર-આકૃતિઓ બનાવીને પૂજવાની શી જરૂર છે? દુનિયાનાં કોઇ સ્ટોલમાં વગર સાકરે એકલી મીઠાશ વળી પરમાત્મા તો વિભુ છે. સર્વ વ્યાપક છે. ક્યાંય મળી શકે તેમ નથી. કયાં ભગવાન નથી તે સવાલ છે. બધે જ પ્રભુનું તેમ પરમાત્મા નિરાકાર હોવા છતાં પણ અસ્તિત્વ છે. પછી નાનકડા મંદિરમાં પ્રભુને કેદ આકારનો-પ્રતિમાજીનો આધાર લીધા વિના પ્રભુને કરવાની શી જરૂર છે ? પામી શકાય તેમ નથી. પ્રભુ ભલે નિરાકાર હોય નિરાકાર પ્રભુને પામવા માટે આકારની કોઈ પણ આપણે બધા સાકાર છીએ. જયાં સુધી જરૂર નથી. વિશ્વવ્યાપક પ્રભુને મેળવવા માટે કોઈ આકારમાં બેઠા છીએ ત્યાં સુધી આકારનાં આલંબન મંદિરની જરૂર નથી. વિના ઉદ્ધાર શકય જ નથી.' આવી સૂફીયાણી વાતો કેટલાક માણસો કરતા તેવી જ રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત હોવા હોય છે. કિન્તુ એ વેવલી વાતો સાવ વાહીયાત છતાં પણ મંદિર અને મૂર્તિના અલંબન વિના પ્રભુપ્રાપ્તિ અશકય છે. કેમકે નિરાકાર ચીજને ગ્રહણ કરવા માટે હંમેશાં આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સાકાર-દ્રવ્યાત્મક ચીજનો આધાર લેવો પડે છે. ગીત-સંગીતના કાર્યક્રમોના શબ્દ-પરમાણુ સર્વત્ર આકાર વિના નિરાકાર ચીજને મેળવી શકાતી નથી. વ્યાપ્ત હોવા છતાં પણ ટ્રાન્ઝીસ્ટર વિના કયાંય જેમ સુગંધ પોતે નિરાકાર છે. પરંતુ તેને સાંભળી શકાય છે ? મેળવવા માટે સાકાર એવા ગુલાબ કે મોગરાના ટી.વી.નાં દશ્યો સર્વત્ર ફેલાયેલાં હોવા છતાં ફૂલનો આધાર લેવો જ પડે છે. ફૂલ વિના ફોરમ પણ એરીયલ અને ટી.વી. વિના કયાં જોઇ શકાય કયારેય મળી શકતી નથી. છે ? સર્વત્ર વ્યાપ્ત એવા શબ્દો તથા દશ્યોને કેરીનો સ્વાદ નિરાકાર છે. પણ જયારે સ્વાદ સાંભળવા-જોવા માટે જેમ રેડીયો, ટી.વી.ની જરૂર કરવાની ઈચ્છા થાય ત્યારે કેરી (સાકાર) પાસે પડે છે તેમ વિભુને પામવા માટે પ્રતિમાજીનો ગયા વિના છૂટકો જ નથી. કેરી વિના જીભેથી આધાર લેવો અતિ આવશ્યક અને અનિવાર્ય બની ગમે તેટલા સબડકા બોલાવવામાં આવે તોય સ્વાદનો રહે છે. સહેજ પણ અનુભવ થઈ શકતો નથી. આમ નિરાકાર પ્રભુની ઉપાસના આકારનો - વાઘબકરી છાપ ચા કીટલીમાં તૈયાર કરીને આધાર લઈને કરવાથી અવશ્ય લાભો સંપ્રાપ્ત થાય જયારે કપ ભર્યો અને રકાબી હોઠે લગાડી ત્યારે જ છે. એમાં દોષ લાગવાનો તો કોઇ સવાલ જ ખબર પડી કે ચા કડવી છે. એને મીઠી કરવી નથી. પ્રભુના બિંબને જોઈને ખુદ પ્રભુને જોવા 153. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy