SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ એપેન્ડીકસનું ઑપરેશન કરતાં છરી, કાતર અને જઇને અંતે સર્વ જીવોની હિંસામાંથી મુકિત ચીપીયાથી ચીભડું કાપે તેમ પેટ કાપી નાખનારા અપાવનારી એક પ્રશસ્ત પ્રવૃત્તિ અને વૃત્તિ છે. ડૉકટરને હાથે કેસ ફેઈલ જાય તો ડૉકટરને કોઈ તરણતારણજહાજ, વ્હાલેશ્વર, અચિંત્ય ખૂની કે રાક્ષસ કહેતું નથી. કેમકે તેની તે પ્રવૃત્તિમાં ચિંતામણી શ્રી જિનેશ્વર દેવાધિદેવની પૂજામાં હિંસા! આશય મારી નાંખવાનો નહિ પણ માણસને વધુ હિંસા ! હિંસાની ગુલબાંગો મારવી એ આપણા જીવાડવાનો હોય છે. ત્યારે એ જ શસ્ત્રો કોઈ ડાકુ આત્માને દુગર્તિમાં હડસેલી મૂકવાની કુચે છે. જો પેટમાં હુલાવી દે તો તેને ખૂની જાહેર કરવામાં અનાદિકાળથી ચાલી આવતી પરમાત્માની પૂજાને આવે છે. વગોવવાથી ભયંકર નીચકર્મ બંધાય છે. જીવ તુચ્છ, આવાં અનેક દાંતો દ્વારા સમજી શકાય તેમ હણાં અને નીચકુળોમાં અવતાર પામે છે. જીભ છે કે જિનપૂજામાં દેખાતી હિંસા એ હકીકતમાં કાપી નાખવી સારી પણ પ્રભુપૂજા પ્રત્યે કયારેય હિંસા નથી પરંતુ અનુબંધમાં અહિંસામાં ફેરવાઈ નઠારો શબ્દ ન બોલવો. રૂ. ૧૨,૫૩,૦૦,૦૦૦નું સુકત મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે આબુની ધરતી પર જિનાલય બાંધવાનો નિર્ણય લીધો. સોનામહોરો પાથરીને જગ્યા ખરીદી, કારીગરોને તેડાવ્યા, દેશ-પરદેશથી મળતી ઉત્તમ સામગ્રીઓ મંગાવી, શ્રેષ્ઠ કવૉલિટીના આરસપહાણના પથ્થરો મંગાવ્યા અને શુભદિવસે જિનાલયનાં નવનિર્માણનું કાર્ય આરંભાયું. વસ્તુપાલ/તેજપાલની ઉદારતા, અનુપમાની પ્રેરણા અને કુશળ કારીગરોનો શ્રમ એમાં રેડાયો અને વિશ્વભરની એક સર્વોચ્ચ કલાકૃતિનો નમૂનો તૈયાર થયો. જેના નિર્માણમાં કુલ બાર કરોડ, ત્રેપન લાખ રૂપીયાનો સવ્યય થયો, જે મંદિરનું નામ છે લુસિગવસહી ! આજે પણ એ જિનાલયની કલાકૃતિઓ વસ્તુપાલ તેજપાલની કીર્તિનું કીર્તન આલાપી રહી છે. <જે આરતિ સંધ્યાનો સમય થાય અને દેવમંદિરોમાં આરતિની તૈયારી થવા માંડે, નગારાં વાગે, ઘંટનાદ થાય, ઝાલરો વાગે, શંખ ફૂંકાય, ધૂપ ઘટાઓ પ્રસરે, ચામરો વીઝાય, ઝળહળતા દીવડાઓ પ્રગટે, ભકતજનો ભેગા થાય અને પરમાત્માની આરતિ ઉતરે. એનો ઘંટનાદ શેરીએ શેરીએ સંભળાય, એનો મંગલ ધ્વનિ ચોમેર રેલાય, એનું તેજ સર્વત્ર ફેલાય, એની મીઠી મધુરી સુગંધ ખૂણે ખૂણે ફરી વળે, વિશ્વભરનાં જીવજંતુઓની | ભીતરી અશુદ્ધિ દૂર થાય, નાસ્તિકતા નાશ પામે, કર્મો અને અધર્મો સાફ થાય, અંતરનો અંધકાર ઉલેચાઈ જાય અને પ્રકાશ પથરાઈ જાય....! આરતિ એ કૈવલ્યજ્ઞાનનું પ્રતિક છે. દિવસ દરમ્યાનની આખરી અને અંતિમ પૂજા છે. માંગલીક વિધિ છે. પ્રકાશનો અભિષેક છે. તેનો અમી છંટકાવ છે. આંતરજયોતિનો પ્રાગટય મહોત્સવ છે. એને દ્રવ્ય ઉદ્યોત દ્વારા ભાવ ઉદ્યોત સમા ભગવાનનું સંભારણું છે. * * * Jain Education International For Private 152 rsonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy