SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જરીથી તેમજ પધારો પધારો પ્રભુના દર્શને '* સામૂહિક આરતિ * . પધારો' એવા મધુર શબ્દોથી સ્વાગત કરે. (વિ. સં. ૨૦૪૩માં અમદાવાદ નારણપુરા વોલન્ટરો દર્શનાર્થીનો ઘસારો વધારે હોય તો મુકામે સૌપ્રથમ સામૂહિક આરતિનું આયોજન થયું લાઈનોમાં બધાને ગોઠવે અને ક્રમશઃ જવા દે. ત્યારબાદ અનેક શ્રીસંઘોમાં પૂજ્યોની નિશ્રામાં સમૂહ ઈિન-આઉટના બે દરવાજા જુદા રાખવા. પત્રિકાના આરતિનું આયોજન થયું. આ આયોજનમાં જણાવાનું મેટરનો નમૂનો આ સાથે રજૂ કરેલ છે. કે જિનાલયના મુખ્ય દરવાજા પાસે બહાર રોડ * * જિનાલયની મહાપૂજ * પરથી દેખાય તે રીતે એક જિનપ્રતિમાજી પધરાવવાં સમય સાંજે ૬.૩૦ કલાકે, સ્થળ : શ્રી જિનાલય બે વિભાગમાં ભાઈઓ/બહેનોને ઉભા રાખવા ૧૦૮ દીવાની આરતિ ઓકીયારામાં ઉતરે બાકીના બધા અરે ભાઈ ! આંખ મળી છે પ્રભુનાં દર્શન રોડ પર જ ઉભા રહે, અને આરતિ ઉતારે. સંખ્યા માટે. આવો, પધારો, પ્રભુના મંદિરમાં પગ મૂકો, થોડી હોય તો મંદિરમાં પણ ગોઠવાય). પ્રભુની સામે જુઓ, જરા નજરથી નજર મીલાવો. સમયઃ સાંજે ૬-૩૦ કલાકે સ્થળ : શ્રી જિનાલય આજે તમને પરમાત્માનું દર્શન કંઈક નોખું અને આજના દિવસની ઢળતી સંધ્યાએ ગલીએ સાવ અનોખું જ થશે. આજે તમે પ્રભુના દરબારમાં ગલીએ હજારો નર-નારીઓનાં વૃંદ હાથમાં દીપકના દાખલ થશો ત્યારે તમે બોલી ઉઠશો કે, રે ! હું કોડીયાં લઈને મંદિર ભણી ડગ ભરશે. જોતજોતામાં સ્વર્ગલોકમાં છું કે માનવલોકમાં રે ! જીંદગી તો મંદિરનું પ્રાંગણ લાખો નર-નારીઓથી ઉભરાઈ આખીમાં આવું તો ક્યારેય નિહાળ્યું નહોતું. તમારા જશે. નગારાં વાગશે. ઘંટનાદ થશે. ઝાલરો જેવા સમજુ, શાણા અને ડાહ્યા માણસોને વધુ શું ઝણઝણી ઉઠશે. શંખ ફૂંકાશે. ભેરી વાગશે. કહીએ ? ટૂંકમાં એટલું જ કહીએ છીએ કે આપ ધૂપઘટાઓ પ્રસરશે. ચામરો વીઝાશે. પંખાઓ સૂચિત સમયે પરિવાર સાથે એકવાર દર્શને પધારો! ઝીલાશે. જયનાદ થશે. પછી સહુ પોતપોતાની જુઓ, મંદીરના પ્રાંગણમાં ઉભેલો જરીયન માંડવો આરતિ પેટાવશે. લાખ લાખ દીવડા ઝળહળી ઉઠશે. તમારી રાહ જોઈ રહ્યો છે. પિલી દિગ્યુમારીકાઓ સર્વત્ર મંગલપ્રકાશ પથરાઈ જશે. મીઠી સુગંધ હાથમાં ગુલાબદાની લઈને તમારા સ્વાગત માટે ચોમેર ફરી વળશે. નાસ્તિકતા નાશ પામશે. અંતરના અંધારા ઉલેચાશે. દ્રવ્ય પ્રકાશથી અંતરમાં સજજ થઈને ઉભી છે. મંદિરના શિખરે દીવડાઓ ટમટમી રહ્યા છે ફૂલોની સુગંધ ચોમેર વેરાઈ રહી ભાવ પ્રકાશનો પ્રાદુર્ભાવ થશે. જો, જો વિચાર કરવામાં રહી ન જતા જલ્દી તૈયાર થજો. ઘરનાં છે. શરણાઈના સૂર બજી રહ્યા છે. ગગન ગાજી જેટલાં સભ્યો હોય તેટલા દીવા, થાળી સાથે લઈને રહ્યું છે અને માનવ મહેરામણ ચારે કોરથી ઉમટી હોજર થજો. લાખો દીવડા વચ્ચે આપનો પણ - રહ્યો છે. સમગ્ર મંદિરને વિવિધ ડેકોરેશનથી દીવડો પ્રગટાવી દેજો ! (દીપક પ્રગટાવવાની સૂચના મઢી દેવામાં આવ્યું છે. આજના દિવસે બધા જ મળે તે પછી જ દીવો પ્રગટાવવો) પોગ્રામ મુલતવી રાખી સકલ પરિવાર સાથે આરતીની તૈયારી :- ૧૦૮ દીવાની આરતિ, પરમાત્માના દર્શનનો પોગ્રામ બનાવશો. મંગળદીવો, સાફો, ખેસ, ચામરો, પંખા, વાજીંત્રો, ગામ-પરગામથી હજારો નર-નારીઓ આજના દીવા પ્રગટાવવા માટે મીણબત્તી, વોલીટર, દીવા દિવસે ઉમટી પડશે. આપ સવેળાસર પધારી જશો ઘરેથી ન લાવવાના હોય તો કોડીયા, ઘી, દીવેટ, જેથી લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું ન પડે. દવા આપવાનું કાઉન્ટર. (ફોટા પુસ્તકના અસ્તર પેપર પર જુઓ). Jain Education International 193 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy