SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 'સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનું જ હોય છે. ઘણા જીવો તો પ્રભુપૂજાની સાચી વિધિથી પણ સાવ અજાણ હોય છે. આવી આયોજન પરિસ્થિતિમાં સમૂહમાં અષ્ટપ્રકારી જિનપૂજાનો અષ્ટપ્રકારી જિનપૂજા એ શ્રાવકનું નિત્ય કાર્યક્રમ સાચી પૂજાવિધિ શીખવવા માટે રાખવામાં કર્તવ્ય છે તેમ છતાં ઘણો બધો વર્ગ આજે પૂજાથી આવેલ છે. આપ રોજ પૂજા કરતા હો કે, ન વંછિત છે. નવો વર્ગ પૂજામાં જોડાય અને રોજ કરતા હો પણ આજના દિવસે તો અવશ્ય પૂજા પૂજા કરનારો વર્ગ- પૂજાની સાચી શાસ્ત્રીયવિધિ કરવા પધારશો. એક દિવસ માટે પરમાત્માની સમજી શકે તે માટે કયારેક સામૂહિક અષ્ટપ્રકારી પૂજાભકિત, દર્શન, સાચી વિધિ અને સાચા પૂજાનું આયોજન કરવામાં આવે છે. પ્રસ્તુત ભાવપૂર્વક જો કરવામાં આવશે તો જીવતર આખું પુસ્તકમાં આપેલ પાંચ-અભિગમ, દશ ત્રિક, ધન્ય બની જશે અને પરલોક સુધરી જશે. જીવનનો અપ્રકારી પૂજા અને નવાંગી પૂજાનું સંવેદન કોક ટર્નીંગ પોઈન્ટ આવી જશે. પોગ્રામ દરમ્યાન તે તે પૂજા સમયે સમજાવવામાં આવે છે. મુંબઈ મલાડ, પાલ અમદાવાદ આટલું સમજી લો ૦ આંબાવાડી, ડીસા આદિ સંધોમાં આવા સમૂહ તમને પૂજા કરતાં આવડે છે કે નથી, આયોજન થયેલ જેમાં હજારોની સંખ્યામાં આવડતી તેની ચિંતા છોડી દો ! ધર્મ કરવામાં નરનારીઓ જોડાયા હતાં પ્રસ્તુત આયોજનની શરમને બાજુ પર મૂકી દો ! મનને મનાવી લો રૂપરેખા આ સાથે રજુ કરેલ છે. અષ્ટપ્રકારી !!! અને નીચે મુજબની તૈયારી સાથે જિનભકિત પૂજાના પોખરનું મેટર તેમજ પોગ્રામ પછી મંડપના દ્વારે પધારી જાવ પછી અમે આપને દિવ્યદર્શન સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને સંભાળી લઈશું ચિન્તા ન કરશો. (1) સકલ વાંચવાથી આયોજકને આયોજનની રૂપરેખા ખ્યાલમાં કુટુંબ પરિવારના તમામ સભ્યોએ સ્નાન કરીને શુદ્ધ આવી શકશે. (આયોજનના ફોટા પુસ્તકના અસ્તર પૂજાના વસ્ત્રો પહેરવાં. (2) દરેક મેમ્બરે પોતાના પેપર પર અપેલા છે.) હાથમાં એક પૂજાની થાળી ગ્રહણ કરવી. આ 1 શ્રી વિમલાચલ પરમેષ્ઠિને નમઃ 1. થાળીમાં એક કળશ અથવા લોટામાં પાણી, દૂધ, 'સામૂહિક અષ્ટપ્રકારી જિનપૂજાનું ફૂલ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ તથા આરતિ આયોજન માટે એક એકસ્ટ્રા દીવો મૂકવો. થાળીને સારા રૂમાલથી ઢાંકીને આખા પરિવાર સાથે બાર નવકાર ? સમય : દર ગણીને ઘરેથી પ્રસ્થાન કરવું. આંબાવાડી જિનાલયે સવારે ૮ થી ૧૨નો રાખી શકાય પધારવું. ત્યાંથી વાજતે-ગાજતે મંડપમાં જિનાલયે છે : સ્થળ : 6 જવાનું રહેશે. બસ ! આપ માત્ર આટલી તૈયારી વિશાળ ગ્રાઉડ પર મંડપ બાંધીને આયોજન સાથે પધારો. પછી આગળની વિધિ સહુની સાથે ગોઠવી શકાય, આપને પણ પ્રેમથી શીખવશું. ધોતીયું પહેરતાં ન ૦ વિનમ્ર નિવેદન ૦ ફાવે તો સીવેલાં શુદ્ધ વસ્ત્રોમાં પણ અવશ્ય આવવું. ઘણા બધા ભાવિકો પરમાત્માના દર્શન તથા પૂજા દૂરથી આવનારા ભાઈઓ માટે સ્નાનની વ્યવસ્થા તો રોજ કરતા જ હોય છે. પરન્તુ ખરેખર રાખવામાં આવશે. શાસ્ત્રવિધિ મુજબ યથાર્થ પૂજા કરનારા કોક વિરલા Jain Education International For Private &194onal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy