SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ નવણજલ તથા નિર્માલ્ય : અભિષેક કેવી રીતે કરશો ? અભિષેક થઈ ગયા બાદ નવણજલ પર - પરમાત્માનો અભિષેક શરૂ કરતાં પહેલાં પૂર્વે કોઈનો પગ ન આવે તેવી જગ્યાએ જયણાપૂર્વક પહં જણાવેલ વિધિ મુજબ સ્વકપાળ વગેરેમાં તિલકો પધરાવવું જોઈએ. તેના માટે માટીની જુદી કેડી કરવાં. બન્ને હાથ ચંદનથી ચર્ચાને ધૂપિત કરવા, તે રાખવામાં આવે છે. પરંતુ તેમાં ભરેલી માટી પછી એકાગ્ર બની, દષ્ટિને જીવજંતુની રક્ષામાં અઠવાડિયે-પંદર દિવસે બદલાતી ન હોવાથી | તોતા થી સ્થાપિત કરી, મોરપીંછીથી, પરમાત્માના અલંકારો નવણજલની મીઠાશથી એમાં કીડીઓ ઉભરાય છે. છે પૂંજી લેવા,અલંકારોને બે હાથે પકડીને ઉપયોગપૂર્વક જોયા વિના જ ફરી તેમાં નવણજલ નાખવાથી ઘણી એક ઉત્તમ થાળમાં મૂકવા. સાથોસાથ ગઈકાલે ચઢેલાં મોટી વિરાધનો થાય છે. ફૂલ વગેરે નિર્માલ્યને પણ એક જુદા થાળમાં ઉતારી | નવણજલની કુંડીમાં રેતી, કોલસાની ભૂકી લેવું. પ્રતિમાજીનું મોરપીંછીથી કોમળ હસ્તે પ્રમાર્જન વગેરે થોડા દિવસે બદલી નાખવામાં આવે અથવા કરવું અને બીજી અલગ પૂંજણીથી આખા ય ઉથલાવી દેવામાં આવે તો સૂર્યનો તાપ તેને અડવાથી પબાસણને બરાબર પૂંજી લેવું. નવણજલના ડબ્બા વિરાધના થતી અટકી જશે. તેમ જ નવણનું પાણી પસાર કરતી જલવટ તથા આગલે દિવસે ચઢેલાં ફલોને બીજે દિવસે પાઈપો પણ પૂંજી લેવી. આમ ઉપયોગપર્વક સર્વત્ર ઉતારી લીધા બાદ કોઈનો પગ ન આવે તે રીતે તેને જયણા કર્યા બાદ પંચામૃતનાં કળશો ભરીને પણ અલગ કુંડીમાં નાખવાં, પરંતુ મહિનાઓ સુધી તે ૧૧ ( પરમાત્માના અભિષેકનો પ્રારંભ કરવો. કુંડીને ભરી ન રાખવી, વધુ સમય પડયાં રહેવાથી અભિષેક ચાલુ થાય ત્યારે ઘંટનાદ, શંખનાદ ફૂલોમાં કુંથવા વગેરે સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે. વગેરે કરવા. ચામર તથા પંખા વીઝવા, મંગળ સ્તોત્રો આ હિંસાથી બચવા માટે તે નિર્માલ્યને બે ચાર ગાવાં અને વિવિધ વાજીંત્રો વગાડવાં. (અભિષેક દિવસના અંતરે ગામબહાર નદી, જંગલ, ખાલી કુવા, કરનારે મૌન રહેવું.) સાગર ઈત્યાદિ સ્થાનોમાં પધરાવી દેવામાં આવે તો પંચામૃતનો અભિષેક કર્યા બાદ પાણીનાં કળશો. જીવોની ઉત્પત્તિનો સંભવ ન રહે. કલકત્તા નગરમાં ભરીને એક હાથ પરમાત્માના અંગ ઉપર ફેરવતાં નવણજલ ગંગા નદીમાં પધરાવી દેવા માટે પુજારીઓ ફેરવતાં જલધારા કરવી, તેના દ્વારા પંચામૃતની માથા ઉપર હાંડા ઉપાડીને રોજ લઈ જાય છે. કેટલાક ચીકાશને દૂર કરવી. પબાસણ ઉપર હાથ ફેરવીને સંઘોમાં એવી રેંકડી રાખવામાં આવે છે. જેમાં બધું પાણી નાળચા તરફ જવા દેવું. તે પછી હાથ નવણજલ અને નિર્માલ્ય ભરીને નદી વગેરે સ્થળે ધોઈને ધૂપ ઉખેવીને કોમળ ત્રણ અંગલુછણાં કરવાં. લઈ જવામાં આવે છે. આ રીતે રોજે રોજનો નિકાલ પબાસણ પર પાટલુંછણાં કરવાં, ત્યારબાદ ધૂપ થઈ જાય એ વધુ સારો માર્ગ છે. કમસેકમ ચોમાસાંના ઉખેવીને ચંદનપૂજાનો પ્રારંભ કરવો. દિવસોમાં આ બાબતમાં ખાસ ઉપયોગ રાખવાની કેટલાક કથાપ્રસંગો ? જરૂર છે. વધુ દિવસો સુધી નિર્માલ્ય ભરી ન રાખતા, A. એક યુવાન રાજકુમારનાં લગ્ન હતાં. રોજેરોજ તેનો નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા જાન માંડવે પહોંચી ગઈ હતી. શરણાઈના સૂર વાગી ગોઠવવી જોઈએ. રહૃાા હતા. ધવળમંગળ ગવાઈ રહૃાાં હતાં. રંગીન For P 50 anal Use Only www.jainelibrary.
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy