SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાનવિધિ : હોય તે જે કૂવે પાછો નાંખવો જોઈએ. ગાળ્યા બાદ શુદ્ધજળ વડે કરાતા સ્નાનને દ્રવ્યસ્નાન જો ઠંડા પાણીએ જ સ્નાન કરવાનું હોય તો તો કોઈ કહેવામાં આવે છે અને શુદ્ધ ધ્યાન વડે કરાતા સવાલ નથી પણ જો પાણી ગરમ કરવાનું હોય તો સ્નાનને ભાવસ્નાન કહેવામાં આવે છે. એટલું જ ગરમ કરવું કે જેમાં ફરીવાર ઠંડુ પાણી જિનપૂજા માટે કરાતા જ્ઞાનમાં અપકાય ઉમેરવું ન પડે. વગેરે જીવોની હિંસા થતી જણાય છે, તેમ છતાં પણ નદી કે તળાવમાં પડીને તો સ્નાન કયારેય તે સ્નાન કરવાનું કારણ એટલું જ કે સ્નાન વિના પણ કરવું નહિ. એમાં જીવહિંસા અને આત્મહિંસા અશુદ્ધ દેહ સાફ થઈ શકતો નથી. સ્નાન દ્વારા થતી ઉભયનો ભય રહેલો છે. આપણે ત્યાં “શેત્રુંજી નદી કાયિક શુદ્ધિ માનસિક શુદ્ધિમાં કારણ બને છે. સ્નાન નાહૃાો નહિ, એનો એળે ગયો અવતાર” એમ જે કરવાથી ફ્રેશ થવાય છે એ સહુને સ્વાનુભવસિદ્ધ કહેવાય છે તેનો અર્થ પણ નદીમાં પડીને નાહ્યો બાબત છે. આ ફ્રેશનેશ એ પણ જિનપૂજા માટે ખૂબ નહિ, એમ ન કરતાં નદીના પાણીથી નાહતો નહિ જ જરૂરી ચીજ છે. જો માણસનું ચિત્ત ફ્રેશ નહિ હોય એમ કરવો વધુ ઉચિત ગણાશે કેમકે સિદ્ધાચલજીના છે, તો પૂજામાં કોઈ મજા આવશે નહિ. ચિત્તની બીજા એક દુહામાં પણ એમ કહેવાયું છે કે, સ્વસ્થતામાં સ્નાન એ યત્કિંચિત્ પણ કારણ બને છે. - અડસઠ તીરથ નહાવતાં, અંતરંગ ઘડી એક T. આ સ્વસ્થતા પ્રભુભકિતમાં સદ્ભાવ પેદા કરવાનું તુંબી જેલ ખાને કરી,જાગ્યો ચિત્ત વિવેક || કામ કરે છે અને એ સદ્ભાવ સમ્યગ્દર્શનથી માંડીને અડસઠ તીરથમાં સ્નાન કરવાથી જે લાભ નથી થતો છેક સર્વવિરતિ અને કૈવલ્યજ્ઞાન સુધી પહોંચાડવાનું તે લાભ શેત્રુંજી નદીના માત્ર તુંબડી ભરાય તેટલા કામ કરે છે માટે જ શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે પાણીથી સ્નાન કરતાં પરિપ્રાપ્ત થાય છે. અહીં સ્નાન કરવામાં જીવહિંસાદિ આરંભ થાય છે. કિન્તુ ‘તુંબી’ શબ્દ પ્રમાણ વાચક સમજવો. સ્નાન કરવા જિનપૂજ દ્વારા ઉભા થતા શુભ અધ્યવસાયો પેલા | માટે તુંબડી ભરાય તેટલું પાણી બસ છે હિંસાદિ પાપોનાં ડાઘને ધોઈને સાફ કરી નાખે છે - આજે જે લોકો બાથરૂમમાં બેસીને પાણીની એટલું જ નહિ પણ સાથોસાથ બીજા અગણિત ડોલોની-ડોલો ભરીને ગાંડા હાથીની જેમ હાય છે. પાપોનાં મૂળિયાં પણ ઉખેડી નાખે છે અને શુભ પુણ્ય - જે લોકો બાથરૂમમાં જ મોટા સ્વીમીંગ ટબ કર્મનાં વાવેતર કરીને આત્મવસુંધરા પર ‘હરિયાળી ગોઠવીને કલાકો સુધી પાણીમાં મગરમચ્છની જેમ કાંતિ’નું સર્જન કરે છે. પડયા રહે છે. e (હા. જિનપૂજાના નિર્મળ ઉદેશ વિના દેહની જે લોકો બાથરૂમની દીવાલોમાં ફુવારાઓ આસકિતથી કરાતું સ્નાન તો અવશ્ય કર્મબંધનનું જ ગોઠવીને જલપરીઓની જેમ તોફાને ચડે છે. કારણ બને છે. એમાં જરાયે શંકાને સ્થાન નથી.) તે લોકોને બીચારાઓને જરાયે ભાન નથી કે કેવા જળથી સ્નાન કરવું? આ મસ્તી એક દી ભારે પડી જશે. કર્મસત્તા ઉચકીને સ્નાન માટેનું જળ-કૂવા-વાવ-નદી વગેરે શુદ્ધ સીધા અરબી સમુદ્રમાં માછલા તરીકે જન્મ આપી સ્થળેથી જયણાપૂર્વક ગ્રહણ કરવું. તેને જાડા દેશે. અને કહેશે કે જા બચ્ચા કર મોજ ! તને ગળણાથી ગાળવું. સંખારો જે કૂવેથી પાણી ગ્રહણ કર્યું પાણીમાં જ પડી રહેવું ગમતું હતું ને ? કે હવે તો For private 26 sanal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy