SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અનુરાગી કે અપરાધી, શત્રુ કે મિત્ર સહુના પ્રત્યે લાગ્યો હતો, તેમ પ્રભુ મારા લલાટમાં પણ હવે મૈત્રી ભાવનો અવિરત સ્રોત વહી રહ્યો છે. જલ્દીથી કૈવલ્યજ્ઞાનનો પ્રકાશ વહેવા લાગો. હે વિશ્વવંદ્ય ! આ એ મસ્તક છે, જેમાં પૂર્વે ઓ ભવ્યમૂર્તિ! છેલ્લે છેલ્લે જરા વિનંતિ કરી ધર્મધ્યાન અને શુભ ધ્યાનની ધારાઓ વહી રહી લઉ કે કન્યા સ્વયંવરમાં મનપસંદ પતિના ગળામાં હતી. માળા આરોપીને જયારે તેના કપાળમાં તિલક કરે હે વિધ્વાધાર ! આ એ મસ્તક છે, જે આપના છે. ત્યારે એ કન્યાની સમગ્ર જવાબદારી ઓલા ઉત્તમ ગણાતા સર્વે અંગોમાં ઉત્તમોત્તમ છે. દેહમાં પતિની થઇ જાય છે. તેમ મેં પણ આપને પસંદ જેમ મસ્તક સૌથી ઉપર હોય છે તેમ આપનો કરીને આપના લલાટમાં સમર્પણને સૂચવતું તિલક વાસ પણ સૌથી ઉચે સિદ્ધશીલા પર છે. કર્યું છે. હવે મને મોક્ષ સુધી પહોંચાડવાની હે વિશ્વપૂજય ! આ મસ્તકની પૂજા કરતાં જવાબદારી પણ પ્રભુ આપની જ થઈ જાય છે. મારા મસ્તકમાં માત્ર એટલો જ વિચાર આવે છે કે મને સોએ સો ટકા ખાતરી છે કે મારો ધણી મને આપની મસ્તકપૂજાના પ્રભાવે મારા મસ્તકના દુષ્ટ રઝળતો નહિ જ મૂકે. વિચારો નાશ પામો. કોઇનું પણ ભૂંડું કરવાના 17| કંઠ પ્રદેશે : ભાવ મારા મસ્તકમાં કયારેય ન જન્મો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવનાનાં મીઠાં ઝરણાં મારા સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ | મસ્તકપ્રદેશમાં વહેવા લાગો. પ્રભુ ! આપના મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ છા મસ્તકની પૂજાને યથાર્થ કરવા મારું મસ્તક હવેથી પરમાત્માનાં કંઠે પૂજા કરતાં વિચારવું કે, આપના ચરણે ધરી દઉ છું. હે કામઘટ ! આ એ કંઠ છે, જેમાંથી જગતકલ્યાણકારિણી એવી ધર્મ દેશનાનો સ્રોત વહ્યો | 6 | લલાટ પ્રદેશે ? કે જેનું અમૃતપાન બારે પર્ષદાએ કર્યું. તીર્થંકર પદ પુજ્યથી, ત્રિભુવન જન સેવંત હે કલ્પવૃક્ષ ! આ એ કંઠ છે, જેમાંથી માલકોશ ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત કા આદિ ચોસઠ હજાર સંગીતના સૂરોમાં સોળ પ્રહર પરમાત્માના લલાટની પૂજા કરતાં વિચારવું કે, સુધી એવી વાણી વહી હતી કે, જેના પ્રભાવે હે પુણ્યમૂર્તિ ! આ એ લલાટ છે, જેમાં આખાય ભલભલા પાપાત્માઓ પણ પાપના માર્ગથી પાછા વિશ્ર્વના ભગવાન બનવાના લેખ લખાયા હતા. વળી ગયા હતા. પાપીઓએ પોતાનાં કાળાં મસોતાં હે સત્યમૂર્તિ ! આ એ લલાટ છે, જેમાં જેવા જીવતરને આપની વાણીનાં પાણીમાં ધોઈને સર્વોત્કૃષ્ટ પુણ્યનો તેજપુંજ સમાયો હતો. કલહંસની પાંખ જેવું ઉજળું બનાવ્યું હતું. હે બ્રહ્મમૂર્તિ ! આ એ લલાટ છે, જેના હે કામકુંભ ! આ એ કંઠ છે, જેમાંથી ત્રિપદી, કેન્દ્રસ્થાને રહેલા આજ્ઞાચક્રના પ્રભાવે ત્રણે ભુવનમાં નવતત્ત્વ, દાન, શીલ, તપ અને ભાવરૂપ આપશ્રીની આણ વર્તાઇ રહી છે. વધુ શું કહું ધર્મતત્ત્વનું જ્ઞાન વિશ્વને સંપ્રાપ્ત થયું. મારા નાથ ! ખરેખર તો આખાય વિશ્વને માટે હે કામવિજેતા ! આ એ કંઠ છે, જેમાંથી કયારેય આપ આખાને આખા 'ત્રિલોક તિલક સમા છો !' પાપવચન, દુવચન કે અસત્યવચન નીકળ્યું જ હે મંગલમૂર્તિ ! ઓલી દમયંતીએ પૂર્વભવે નથી. સદાને માટે સત્યવચન વદતા એવા આપની આપના લલાટની રત્નતિલકથી પૂજા કરી હતી તો કંઠની પૂજાના પ્રભાવે મારી વાણીમાંથી પણ તેના લલાટમાંથી જેમ રત્ન જેવો પ્રકાશ વહેવા કર્કશતા, અસત્યતા, દુતા, ઉગ્રતા અને મૌખર્યતા Jain Education International 111 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy