SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ પામો ! આપના પવિત્ર કંઠથી પ્રગટ થયેલી આપના સિવાય કોઈને પણ રાખીશ નહિ. પ્રભુ ! વાણીનું મને શ્રવણ મળો ! મારા હૃદયમાં હું આપને રાખું છું. તેથી મને ચોક્કસ હે કામધેનુ ! આપના આ કંઠની પૂજા કરતાં વિશ્વાસ બેસે છે કે હવે આપ પણ આપના હૃદયમાં મારા મનમાં એવો ભાવ આવી જાય છે કે આવતા મને રાખશો જ. પ્રભુ ! હૃદયથી એક વાર હા જ ભવે મને સાક્ષાત્ તીર્થંકર પરમાત્માની વાણી પાડો અને દીલથી કહી દો કે, હા ભાઈ ! હું સાંભળવાનો અપૂર્વ અવસર મળશે જ ! તારા હૃદયમાં અને તું મારા હૃદયમાં ! | 8 | હૃદય પ્રદેશે : 9 | નાભિ પ્રદેશેઃ હદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ રત્નત્રયી ગુણ ઉજજવલી, સકલ સુગુણ વિશ્રામ હિમ દ વન ખંડને, હૃદય તિલક સંતોષ ૮ નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ છે ૯ છે પરમાત્માના હૃદયપ્રદેશે પૂજા કરતાં પરમાત્માના નાભિકમળની પૂજા કરતાં વિચારવું કે, વિચારવું કે, હૃદયરંજન ! આ એ હૃદય છે, જેમાં વિશ્વના દયાનિધિ ! આ એ નાભિ છે, જે સકલ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યની અમૃતધારાઓ વહી વિશ્વનો મૂલાધાર છે. આખાય જગતનું કેન્દ્રરહી છે. સ્થાન છે. હે દીલરંજન ! આ એ હૃદય છે, જેમાં એવો હે કૃપાનિધિ ! આ એ નાભિ છે. જેમાં જ્ઞાન, ઉપશમ ભાવ છલકી રહ્યો હતો કે, જેના પ્રભાવે દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી આદિ અનંત ગુણોનો રાગદ્વેષનાં મૂળીયાં બળીને સાફ થઈ ગયાં હતાં. વિશ્રામ છે. જાણે કે હિમ પડયું અને વન બળીને સાફ થઈ હે કરુણાનિધિ ! આ એ નાભિ છે, જેમાં ગયું. કુંડલીનું ઉત્થાન, અસંપ્રજ્ઞાતસમાધિ, યોગસાધના, હે મનરંજન ! આ એ હૃદયકમળ છે. જેમાં ગ્રંથભેદ, ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાન આદિ તમામ કોઈના હૃદયને દુભાવનારો કોઈ દુષ્ટ ભાવ કયારેય ગુણોને આપવાની પ્રચંડ તાકાત રહેલી છે. પેદા જ થયો નથી. તે ' હે પુણ્યનિધિ ! આપની આ નાભિકમળની પૂજા આત્મરંજન ! આ એ હૃદય છે. જેને મારા કરતાં મને એક વાત યાદ આવી જાય છે, કે મારી હૃદયની પૂરેપૂરી જાણકારી છે. આ વિશ્ર્વમાં પ્રભુ! નાભિ નીચે પણ આઠ આત્મપ્રદેશો એવા શુદ્ધ, આપનું હૃદય એવું છે કે જે મારા ભવોભવની પરમશુદ્ધ અને સ્વચ્છ અવસ્થામાં રહેલા છે કે જેને કથની જાણે છે. આ જન્મમાં આચરેલા સારાં નઠારાં કોઇપણ કર્મનું આવરણ લાગ્યું નથી. જેવા તમામ કાર્યોની જાણ આપના હૃદયને છે. મારા શુદ્ધાતિશુદ્ધ આપના સર્વે આત્મપ્રદેશો છે. તેવા જ હદયના ખૂણેખૂણાને આપ જાણો છો. શુદ્ધાતિશુદ્ધ મારા આઠ આત્મપ્રદેશો છે. હે જનરંજન ! આપના હૃદયપ્રદેશની પૂજાના હે સુખનિધિ ! આ૫ કરોડપતિ છો અને હું પ્રભાવે મારા દીલમાં બીલ-દર કરીને બેસી ગયેલી માત્ર એક કોડીનો પતિ છું. હવે કંઈક એવી કૃપા માયારૂપી નાગણો દૂર થાઓ ! દુર્ભાવો નાશ પામો! કરો કે આપની જેમ મારા પણ સર્વ આત્મપ્રદેશો અને વિશ્વમાં સર્વજીવો પ્રત્યે વાત્સલ્યભાવ જાગૃત આપના જેવા જ શુદ્ધ અને સ્વચ્છ બની જાય. થાઓ ! હે નાથ ! આપના હૃદય પર હાથ રાખીને હે ગુણનિધિ ! આ છેલ્લી નાભિકમળની પૂજા આજે કબૂલાત આપું છું કે હવે પછી મારા હૃદયમાં કરતાં મારી ડુંટીમાં જે હતું. તે મેં આપને કહી Jain Education International 112 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy