SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થીઓની વધુ નજીકમાં રહેવું પણ ઉચિત નથી. શ્રોતાઓની આંખને આંજી દે છે. જેથી પ્રવકતાનું (ટી.વી. વીડિયોના જમાનામાં આ બાબતમાં વધુ મુખ જોઈ શકાતું નથી. પ્રવચનખંડના પ્રવેશદ્વારો કાળજી કરવી જરૂરી ગણાય.) એવી રીતે રાખવાં કે પાછળથી આવનારા શ્રોતાઓ 20. ઉપાશ્રયની દીવાલોમાં, બારીઓમાં, પાટોમાં આગળવાળાની પાછળ જ બેસી જાય. આગળથી કયાંય ઉડી લાઈનોવાળી ડીઝાઈનો (ગીસીઓ) વગેરે પ્રવેશ કરી આખી સભાને ડોળીને પાછળ જવું પડે કરાવવી નહિ. આવી લકીરોમાં ધૂળ ભરાય, કંથવા તે રીતનાં પ્રવેશદ્વાર રાખવાં નહિ. થાય, માંકડ ઉભરાય, કરોળિયાનાં જાળાં બંધાય 22. ભાઈઓ-બહેનો વચ્ચે મૂકવામાં આવતી રેલીગ અને વિરાધનાનો પાર નહિ. પણ અઢી ફૂટની હાઈટવાળી બનાવવી. અને એમાં 21. વ્યાખ્યાન માટેની પાટ અઢીથી ત્રણ ફૂટની સળીયા નાખવાને બદલે પાટીયાં ફીટ કરાવવાં જેથી હાઈટવાળી બનાવવી. વ્યાખ્યાનની પાટની પાછળ ભાઈઓ-બહેનોને પરસ્પર દષ્ટિદોષ થવાનો સંભવ બારી રાખવી નહિ. એમાંથી આવતો પ્રકાશ ન રહે. - જીવાજીવાભિગમ સૂત્રે જિનપૂજી વિજય નામનો દેવ સુધર્માસભામાં ગયો, ત્યાં જિનેશ્વર દેવાધિદેવની દાઢાઓને (માણવક સ્થંભને) જોતાંની સાથે જ પ્રણામ કર્યા પછી ડાભડાને ઉઘાડીને મોરપીછીથી પ્રમાર્જન કર્યું, સુગંધી જલથી એકવીસ વાર તેનો પ્રક્ષાલ કર્યો, ગોશીષચંદન વડે લેપ કર્યો, પછી પુષ્પો ચડાવ્યાં. આ રીતે પાંચે સભામાં પૂજા કરી. પછી કારદિનની પૂજા કરી. - વિદાયની વસમી વેળાએ હે મારા નાથ ! તને મંદિરમાં મૂકીને જઇ રહ્યો છું તેથી મારા હૈયે તારા વિયોગનું પારાવાર દુઃખ છે. મારા અંતરમાં તારા પુનઃમિલનની આતુરતા છે. ઓ પ્રભુ ! જાઉ છું પણ સાંજે પાછો આવું છું. ઓ દયાળુ ! મારી એક વાત તું માન અને કૃપા કરીને એટલું કર કે હું સાંજે પાછો આવું ત્યાં સુધી તું પણ મારી સાથે ચાલ. હું જયાં જાઉ ત્યાં તું સાથે રહે અને જે ઘડીએ હું કંઈ પણ ખોટું કરું ત્યારે તું મને એટલું જ કહે કે ખબરદાર ! હું તારી સાથે છું. 'વર્જયેત્ અહંતઃ પૃષ્ઠ અરિહંત પરમાત્માની પૂંઠે નિવાસ ન કરવો એવું જે શાસ્ત્રવચન છે, તેનું નિરાકરણ ભમતીનાં ત્રણ મંગલબિંબ સ્થાપવાથી થઇ જાય છે. અર્થાત્ જિનાલયની ચારેકોર પરમાત્માની સ્થાપના થઈ જતાં કોઈ દોષ રહેતો નથી. 144 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy