SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ રેશમી વસ્ત્રો અશુદ્ધિને ગ્રહણ કરવાને બદલે ખરેખર તો આજે પૂજાનાં જે વસ્ત્રો વપરાય તેને દૂર ફેંકવાના સ્વભાવવાળાં હોવાના કારણે જ છે તે મોટે ભાગે રેશમમાંથી નહિ પણ આર્ટિફિશ્યલ માતા જયારે માસિક ધર્મ (M.C.) સેવતી હોય ત્યારે સિલ્ક-શણમાંથી બનેલાં હોય છે. તેમાં કીડાઓનો નાનાં બાળકોને રેશમી ઝભલાં પહેરાવી દેવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. - આવતાં, જેથી આભડ છેટનો પ્રશ્ન રહેતો નહિ. જે પ્યોર સિલ્કની જેડ આવે છે તેના માટે પણ સ્પેશ્યલ રીતે કયારેય કીડાઓને મારવામાં રેશમી વસ્ત્ર અને હિંસા : આવતા નથી. આજે કરોડો મીટર સિલ્ક, સાડીઓમાં, - આજે કેટલાક લોકો એવી વાતો કરે છે કે, ઝબ્બાઓમાં વપરાય છે, તે માટે તૈયાર થતા રેશમનાં રેશમી વસ્ત્ર બનાવવા માટે હજારો કીડાઓને દોરામાંથી જ પજાની જોડ વણાય છે, માત્ર પૂજાની મારવામાં આવે છે. એથી રેશમી વસ્ત્ર વાપરવાથી જોડ માટે કયારેય કીડા મારવામાં આવતા નથી. તેથી ભારે પાપ બંધાય છે, માટે તે ન વાપરતાં સુતરાઉ પણ દોષ લાગવાનો સંભવ નથી. વસ્ત્ર વાપરવાં. માટે મનમાંથી બધી શંકાઓને દૂર કરીને આ વાત તદ્દન અર્થ વગરની છે. જે શ્રાવક ઉત્તમ પ્રકારનાં સારામાં સારાં રેશમી આદિ જે ઉત્તમ પકાયની હિંસામાં બેઠેલો છે, તેને માટે રેશમી પ્રકારનાં વસ્ત્રો ગણાતાં હોય તે પરમાત્માની પૂજામાં પૂજાનાં વસ્ત્રો વાપરવામાં વાંધો લઈ શકાય નહિ. વાપરવાનો આગ્રહ રાખવો. ગૃહસ્થોનાં ચાલુ કપડાં જે કાપડમાંથી બને છે, એ કેટલીક સાવધાની : ટેરેલીન, ટેરીવૂલ, નાયલોન, રેયોન, સ્ટ્રેચેબલ, A. પૂજાનાં વસ્ત્રો રેશમી હોવાના કારણે પોલીએસ્ટર, સુતરાઉ આદિ કાપડ કયાં હિંસા વિના વારેવારે સરી જવાનો પ્રસંગ બને, તેથી ધોતીયું બને છે ? એમાં પણ આજે હજારો જીવોનો સંહાર પહેરતાં ગાંઠ બરાબર ઉપયોગપૂર્વક મારવી. થતો હોય છે. તો તે કપડાં વાપરવામાં પણ બંધ કરવાં ! B. ખેસ જમણો ખભો ખુલ્લો રહે તે રીતે જોઈએ. પહેરવો, જેથી કામકાજ કરવામાં હાથ ખુલ્લો-છુટ્ટો જો સુતરાઉ વસ્ત્રોનો કોઈ આગ્રહ રાખતું રહી શકે. હોય તો તે પણ કયાં સર્વથા અહિંસક છે? એ વસ્ત્રો c. ધોતીયું પહેરતાં ન ફાવે તો રોજ ધોતીયું પર લાખો ટન મટનટેલો (પ્રાણીજ ચરબી) ચડાવીને પહેરનારા અનુભવી વડીલ પાસે જરાય શરમાયા મર્સરાઈઝ બનાવવામાં આવે છે. કપાસનાં જીંડવાંની વિના તેની પદ્ધતિ બરાબર શીખી લેવી જોઈએ. રક્ષા કરવા માટે જલદ દવાઓ છાંટીને હજારો D. પૂજાનાં વસ્ત્રોમાં વ્યાખ્યાન સમયે જંતુઓને મારી નાંખવામાં આવે છે. એ સુતરાઉ અશુદ્ધ જાજમ પર બેસાય નહિ. વસ્ત્રો વાપરવામાં પણ હજારો ગાયો, ભેંસો અને દ. પૂજાનાં વસ્ત્રો રોજ ધોઈને સાફ કરવાં જીવ-જંતુઓને મારી નાખ્યાના પાપમાં ભાગીદાર જોઈએ છેવટે પાણીમાં નીતારીને પરસેવો, મેલ વગેરે બની જવાની આપત્તિ આવીને ઉભી રહેશે. તેથી તે અશુદ્ધિ દૂર કરવી. વસ્ત્રો પણ વાપરી શકાશે નહિ. છેવટે દિગંબર બનીને F. શરીરનો પરસેવો, બલગમ પૂજાનાં પૂજા કરવી પડશે. વસ્ત્રોથી સાફ ન કરવું. Jain Education International For Private Personal use on 37.
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy