SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પામો. પ્રભુ હૈયે ન વસ્યા હોય તો આવી પધારવાનું અત્યારથી જ આમંત્રણ આપું છું. ઉદારતા તમારા હૈયે આવે પણ કયાંથી ? વંદન વહેલાસર પધારજે ! પણ ભાઈ ! તારા કપડાંના અને નમન છે. તમારા સહુનાં એ ભક્તિભર્યા ઠેકાણા નથી. ધંધા-પાણી તો કશા કરતો નથી. હૃદયોને ! અને દીલાવર દીલોને ! પછી મંદિર શી રીતે બાંધીશ ? બહેન ! હજાર (અનુપમા, લલિતા અને શોભનાએ જેટલી હાથનો ધણી માથે બેઠો છે, ફીકર ન કર સૌ કિંમતના અલંકારો ભગવાનને ચડાવી દીધા તેથી સારાં વાનાં થઈ રહેશે. ભાઇ/બહેન છૂટાં પડયા. સવાઇ કિંમતનાં ઘરેણાં વસ્તુપાલ મંત્રીએ સહુને બહેન ઘરે ગઈ અને ભાઈ ઉપાશ્રયે ગયો. ગુરુદેવને પુનઃ ઘડાવી આપ્યાં.) વાત કરી કે ગાંઠ વાળીને આવ્યો છું. ઉપાય દર્શાવો. ગુરુદેવે કહ્યું કે, પાસિલ ! શ્રી નેમિનાથ 4 રાજવિહારમાં સર્જાયેલો રેકોર્ડ: સ્વામીની અધિષ્ઠાયિકા, આરાસણની અંબિકા પાટણની પાવન વસુંધરા પર પ્રવચન કરી દેવીની ઉપાસના કર ! તારું કાર્ય સિદ્ધ થશે ! રહેલા આચાર્યદેવ શ્રીમદ્વિજય વાદીદેવસૂરીશ્વરજી માસિલ આરાસણ જઇને અંબિકાની ઉપાસનામાં મહારાજાએ ફરમાવ્યું કે, હે ! સોલંકીવંશશિરતાજ બેસી ગયો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સિદ્ધરાજ જયસિંહ ! જે પુણ્યાત્માઓ જિનાલયને સાત, આઠ, નવ ઉપવાસ થયાં પણ દેવી પ્રગટ છે. તે તીર્થકરપદ યા ગણધરપદને પામે થયાં નહિ. પાસિલનો પાકો નિર્ધાર હતો કે હું છે. અનંતકાળ સુધી મોક્ષલક્ષ્મીને ભોગવનારા થાય પાતયામિ કાર્ય સાધયામિ !" દસમો દિવસ ઉગ્યો. છે. પૂજયશ્રીની વાત સાંભળીને સમ્રાટ સિદ્ધરાજે સાક્ષાત અંબિકાદેવી હાજર થયાં અને કહ્યું પાસિલ! વિ.સ. ૧૧૮૩માં ૮૫ ઈચની શ્રી ઋષભદેવ માગ માગે તે આપું ! પાસિલ બોલ્યો, મા ! કશું ભગવાનની પ્રતિમા ભરાવી, રાજવિહાર નામના જ ન જોઇએ. માત્ર રાજવિહાર જેવું મંદિર બાંધી વિશાળ જિનાલયમાં તેની પ્રતિષ્ઠા કરી. એક દિવસ શકું તેટલું ધન આપો. આ વિરાટ મંદિરમાં ચીંથરેહાલ દેખાતો પાસિલ અંબિકાદેવીએ એક સુવર્ણની ખાણ દર્શાવતાં કહ્યું નામનો એક ગરીબ શ્રાવક આવ્યો અને આવી કે, આ ખાણમાંથી તારે જોઇશે તેટલું સોનું મળી ભવ્ય પ્રતિમાને જોઈને આશ્ચર્ય પામ્યો. આનંદથી રહેશે. એટલું કહીને દેવી અંતર્બાન થયાં. પછી તેનું હૈયું નાચી ઉઠયું. પુષ્પોના પૂંજ ભરીને તે સતત ૪૮ કલાક સુધી ભૂમિનું ખોદકામ કર્યું અને પ્રભુને પૂજવા લાગ્યો. તે વખતે નવ્વાણું લાખ ખાણના મધ્યભાગમાં રહેલું સોનું પાસિલે બહાર દ્રવ્યના માલીક ગણાતા છાડાશેઠની બાળવિધવા કાઢયું. જેનું પ્રમાણ કુલ પીસ્તાલીશ હજાર મણ પુત્રી હસુમતી પણ મંદિરમાં ચૈત્યવંદન કરી રહી થયું. તેમાંથી તેણે પ્રતિમા અને પ્રાસાદનું નિર્માણ હતી. પાસિલને પૂજા કરતો જોઈને હસુમતીએ કરાવ્યું. વિજય વાદીદેવસૂરીશ્વરજી મહારાજાના મજાક કરતાં કહ્યું, કેમ ? પાસિલભાઇ ! શું તમે વરદ હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો આવી પ્રતિમા ભરાવાના છો ? હસુમતીના શબ્દોને અને પોતાની ધર્મની બહેન ગણાતી હસુમતીને શુકન માનીને ખેસના છેડે શકનની ગાંઠ બાંધતો મહોત્સવ પર તેડાવી-વસ્ત્રો, અલંકારો આપને પાસિલ બોલ્યો. બહેન ! આ શકન ગાંઠ વાળીને બહેનનો સત્કાર કર્યો, ખૂબ ખૂબ અનુમોદના કરતાં તને વચન આપું છું કે આવું બિંબ ન ભરાવું, પાસિલ બોલ્યો, ધન્ય છે ભગિની તને ! તારા મંદિર ન બંધાવું અને તારા હાથે પ્રતિષ્ઠા ન કરાવું શબ્દોએ મને ચાનક લગાડી દીધી. અને હું આ તો બહેન આ તારો ભાઈ નહિ. પ્રતિષ્ઠામહોત્સવમાં કાર્ય કરી શક્યો. ચાલ હવે પ્રભુની પ્રતિષ્ઠા પણ _170. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy