SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ B. રાજયાવસ્થા : પરિકરમાં માળા પકડીને થાય છે અને આ પ્રમાણે વિનંતિ કરે છે, “જય જય ઉભેલા દેવાત્માઓને જોઈને, પરમાત્માની નંદા ! જય જય મુદ્દા ! જય જય ખનિય વર રાજયાવસ્થા વિચારવી. વસહા ! હે પરમતારક પ્રભુ ! આપ જય પામો, જય હે રાજરાજેશ્વર ! આપ રાજયકુલમાં જ જન્મ પામો ! હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન પ્રભુ ! પામ્યા હતા. આજન્મ આપ વિશાળ સત્તા અને આપ જય પામો, જય પામો ! હે ત્રણ લોકના સમૃદ્ધિના સ્વામી હતા. બાલ્યવયમાં અનેક નાથ ! આપ બોધ પામો ! આપ સંયમધર્મને રાજકુમારો આપની દોસ્તી કરીને સદા સેવક બનીને સ્વીકારો ! કર્મ ખપાવી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો અને રહેતા હતા. પાંચ પ્રકારનાં ઈન્દ્રિયસુખો હાજર હોવા સકલ જગતના જીવોનું હિત કરનારા ધર્મતીર્થની છતાં એમાં આપ કયાંય લેપાયા ન હતા. વિરાટ સ્થાપના કરો ! ' રાજયલક્ષ્મી મળવા છતાંય ભોગી ન બનતાં આપે હે પ્રભુ ! વર્ષીદાન દ્વારા જગતનું દ્રવ્ય યોગી બનવાનું પસંદ કર્યું હતું. દારિદ્રય દૂર કરીને આપ સંયમ માર્ગે પ્રયાણ કરો છો, વિવાહનું મીંઢળ અને રાજયનું તિલક ધારણ ત્યારે ઈન્દ્રાદિક દેવો દીક્ષાઅભિષેક મહોત્સવ કરીને પણ આપે કર્મનું કાસળ કાઢવાનું જ કામ કર્યું ઉજવવા દોડી આવે છે. વિરાટ પાલખીમાં આપને હતું. યુવાવસ્થામાં આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવને ધારણ બેસાડી પોતાના ખભે ઉચકીને જ્ઞાતખંડાદિ ઉદ્યાનોમાં કરનારા ઓ રાજરાજેશ્વર ! આપના ચરણે કોટિ લઈ આવે છે. કોટિ વંદન ! . હે વિભુ ! આપ ત્યારે સર્વ અલંકારોનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોચ કરી, સર્વવિરતિધર્મને સ્વીકારો રાજયાવસ્થાના શ્લોકો છો. તે જ ઘડીએ ‘નમો સિદ્ધાણં' પદનો ઉચ્ચાર મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભોગમાં, કરતાં જ આપ ચોથું મન:પર્યવજ્ઞાન સંપ્રાપ્ત કરો છો. ઉત્કૃષ્ટ જેની રાજયનીતિથી પ્રજા સુખચેનમાં, શ્રમણ જીવન સ્વીકારીને ઘોર ઉપસર્ગો પરિસહોને વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજભાવમાં, 1. સહન કરીને અંતે આપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો છો. પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે સહજ વર વિરાગવંત, ને દેવલોકાંતિક ઘણી ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતા ચારગતિના જીવગણ. 2. આવો પધારો ઈષ્ટવસ્તુ પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને, 1, પરમાત્માની જન્મ અવસ્થા, મેરૂશિખરપર ઈન્દ્રો ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહાકલ્પથી. 3. દ્વારા અભિષેક 2. પ્રભુની રૂપાતીત અવસ્થા, નિર્વાણ c. શ્રમણ અવસ્થા : પરિકરમાં રહેલ 3. પ્રભુની રાજય અવસ્થા રાજયાભિષેક જિનપ્રતિમાજીનું મુંડમસ્તક (કેશરહિત) જોઈને 4. પ્રભુની શ્રમણ અવસ્થા, દીક્ષા સ્વીકાર પરમાત્માની શ્રમણ અવસ્થા વિચારવી. 5. પ્રભુની પદસ્થ અવસ્થા, સમવસરણ. | હે મુનીશ્વર ! આપના દીક્ષા અવસરની જાણ થતાં નવલોકાંતિક દેવો આપની સેવામાં ઉપસ્થિત For Private & Personal Use Only | 94 - www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy