SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક સાવધાની : પ્રભાવનાનું કારણ પણ બની શકે. A. આજે કેટલાક શ્રીમંતો પોતાની કારમાં c. શ્રાવકે પોતાનો નિવાસ જિનાલયની બંધ બારણે જિનાલયે આવે છે તેમાં શાસનની શું નજીકમાં રાખવાનું વિધાન છે. જેથી કયારેય આવાં પ્રભાવના થાય ? ઉપર જણાવેલી વિધિ મુજબ તેઓ સાધનોનો ઉપયોગ ન કરવો પડે. જિનાલય/ઉપાશ્રય જિનાલયે આવવાનું રાખે તો અનેક જીવોના હૈયે ધર્મ બાજુમાં હોવાથી સુપાત્રદાનનો લાભ અને શાસન વસી જાય. રોજ ન આવી શકે તો અઠવાડીયે સત્સમાગમ પણ મળતો રહે. આજે દૂર દૂરની એકાદવાર તો પોતાની કારને સારી રીતે સજાવીને, સોસાયટીઓમાં, ફલેટોમાં અને પરદેશ તરફ દોડી વિવિધ વાજીંત્રો વગડાવીને, સ્વજન-પરિવાર સાથે રહેલાં કુટુંબો ઉપરોકત બધા લાભથી સદા વંચિત જિનાલયે આવવાનું રાખવું જોઈએ. છેવટે પર્યુષણા- રહી જાય છે. પર્વ જેવા દિવસોમાં તો અવશ્ય શાસનપ્રભાવના કયારેક ઘર બહુ દૂર હોય, સમયનો અભાવ કરવાપૂર્વક જિનાલયે જવું જોઈએ. હોય અને નછૂટકે વાહનનો ઉપયોગ કરવો પડે તો B. આજના આ મોડર્ન જમાનામાં ઘણા હૃદયમાં શાસ્ત્રીય વિધિનો આદર તો જરૂર ટકાવી યુવાનો, યુવતિઓ હિરોહોન્ડા, રાજદૂત, લ્યુના, રાખવો જોઈએ. સાઈકલ વગેરે વેહિકલ્સ દ્વારા જિનાલયે આવતા D. જે કોઈ દેવાદાર શ્રાવકને લેણદારો રસ્તા નજરે ચઢે છે. ઘણા તો ડબલ સવારીમાં સોડે પણ વચ્ચે પકડે તેમ હોય, પઠાણી ઉઘરાણી કરે તેમ હોય, આવતા હોય છે. આ રીતે આકાશમાં ઉડતા હોય તેમ અથવા કોઈ સાથે કલેશ કજીયો થયો હોય, અને તે હરણફાળે દોડી આવવામાં પ્રભુના શાસનની રસ્તા વચ્ચે આંતરીને જો કલહ વધારે તેમ હોય તો પ્રભાવના થઈ શકતી નથી, જયણા પાળી શકાતી શાસનની અપભ્રાજના ટાળવા તેવા શ્રાવકે તેવા નથી અને પ્રભુદર્શનનો જે લાભ મળવો જોઈએ તે સમયે જિનાલયે જવું નહિ. પણ એવા ઉપદ્રવનો મળતો નથી. પગે ચાલીને જવામાં તો એકેકા પગલે સંભવ ના હોય ત્યારે જવું. ક્રોડો ભવોનાં પાપો નાશ પામે છે. ‘એકેકું ડગલું ભરે દવાના ત્રણ ડોઝ : શેત્રુજા સામું જેહ’ એમ કહેવાયું છે. પણ ‘એકેકું ચક્ર જેમ ડૉકટરની દવા ત્રણ ટાઈમ લેવાની હોય ફરે જિનાલય સામું જેહ’ એમ કયાંય કહેવાયું નથી. છે, જેમ જમવાનું કામ માણસ ત્રણ ટાઈમ કરતો હોય આ ચક્રો નીચે તો કેટલાયે નિર્દોષ ત્રસ જીવોનો છે તેમ પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની ઉપાસના કચ્ચરઘાણ બોલી જતો હોય છે. એકસીડંટનો ભય પણ ત્રિકાળ કરવાની હોય છે. ડૉકટરના સૂચવેલા સતત ઉભો ને ઉભો રહે છે. સમજી વિચારીને સમય પ્રમાણે ગ્રહણ કરેલી દવા જેમ ચોકકસ અસર યુવાપેઢીએ આ હવાઈ ઉડ્ડયન બંધ કરીને વિધિવત્ બતાવે છે. તેમ શાસ્ત્રકાર ભગવંતોએ બતાડેલા પગપાળા જિનાલયે જવાનું શરૂ કરી દેવું વધુ સારું સમય પ્રમાણે કરેલી પરમાત્માની ત્રિકાળ પૂજા પણ ગણાશે. ચોકકસ પરિણામ દેખાડે છે, મહારાજા શ્રેણિક, હા, કયારેક આવાં વાહનોવાળા બધા એક શ્રીકૃષ્ણ, ચેડા રાજા, કુમારપાલ આદિ સમાતો તથા સાથે મળીને, પોતપોતાનાં વાહનોને શણગારીને જો વસ્તુપાલ, તેજપાલ, પેથડશા, ઝાંઝણશા, ઉદાયન, વરઘોડ_રૂપે જિનાલયે આવવાનું રાખે તો એ વાહનો અંબડદેવ, ચાહડદેવ, થાહડદેવ અને આલિગદેવ Jain Education International e 22 www.ainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy