SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 841. મહાનું કારણ સિવાય દેવદ્રવ્ય-વ્યાજે લે નહિ 937. સો દોકડાનાં પુષ્પો લઈ ચડાવ્યાં; તેના બદલે 842. દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય ધાન્ય, વસ વિગેરે માળીને આપ્યું, તેમાં કરકસર કે નહિ ? કરી જેટલા દોકડા નફો થાય તે દેવદ્રવ્ય ગણાય 842. દેરાસર સાચવનારા દેરાસરના નોકર પાસે છે. પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી, કેમ કે- લોકમાં પોતાનું કામ કરાવાય નહિ. સો દોકડાનાં ફૂલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે, 843. જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના તેથી ન્યૂન ચઢાવવામાં દોષ લાગે છે, તેથી જે કાર્યમાં વપરાય કે નહિ ? નફો મળ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાખી દે, તો દોષ 843. જ્ઞાનદ્રવ્ય-દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા લાગતો નથી. અક્ષરો "ઉપદેશ-ચિંતામણિ'માં છે, અને જીવદયા 976. ગુરુપગલાં કોના કરાય ? અને કયા કેસરથી દ્રવ્ય તો મહાનું કારણ સિવાય દેરાસરમાં વાપરી પૂજાય ? શકાય નહિ. 976. મુખ્યવિધિએ સ્વર્ગવાસી થયેલ આચાર્યનાં 887. પ્રતિષ્ઠિત જિનપ્રતિમાના નામ અને લંછનો પગલાં કરવાની રીત છે. પણ ઉપાધ્યાય અને (ચોરી કરીને, વેચવાવાળાએ) ભૂંસી નાંખ્યા હોય, પંન્યાસોનાં પગલાં કરવાની રીત પરંપરાએ જાણેલ તેવી પ્રતિમાઓ શ્રાવકોએ દ્રવ્યવ્યય કરી વેચાતી નથી. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વિગેરેથી લીધી હોય; પછીથી નામના અવસરે "આ પ્રતિમા તેમનાં પગલાંની પૂજા થાય નહિ, કેમકે - તે અમુક જિનેશ્વરની છે,” એમ કહી શકાય માટે દેવદ્રવ્ય છે. અને જો ચંદન વિગેરે સાધારણ દ્રવ્યનું લંછન વિગેરે ફેર કરાવવાનો વિધિ હોય, તો હોય, તો તેનાથી પ્રભુ પ્રતિમાની પૂજા કર્યા પછી જણાવવા કૃપા કરશો. આ પગલાંની પૂજા કરવી જોઇએ. પરંતુ પહેલાં 887. પ્રતિષ્ઠિત જિન પ્રતિમાનું નામ, લંછન પગલાંની અને પછી પ્રભુ પ્રતિમાની તે દ્રવ્યથી વિગેરે પ્રાયઃ ફરી કરી શકાય નહિ, પણ ફેરપ્રતિષ્ઠા પૂજા કરવામાં આવે તો પ્રભુની આશાતના થાય કરાવનારને અજ્ઞાન વિગેરે કારણો હોવાથી નામ, છે. માટે તેમ ન કરવું. લંછન વિગેરે ખાસ જરૂરી કાર્ય હોય તો, તે 1013. ત્રિકાલપૂજા કરવામાં પ્રભાતે સર્વજ્ઞાન ફેરપ્રતિષ્ઠિત કરતાં વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ કરાવી કરીને માળા વિગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કરી વાસપૂજા લેવી જોઇએ એમ જણાય છે. થાય કે બીજી રીતે થાય ? 924. જન્મ-મરણ સૂતકમાં પ્રભુપૂજા ક્યારે કરી 1013. પ્રભાતે પુષ્પમાળા વિગેરે નિર્માલ્ય વસ્તુ શકે ? દૂર કર્યા વિના શ્રાવકો વાસપૂજા કરતા દેખાય છે. 924. જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી અને સર્વ શરીરે નાહવામાં એકાન્તપણું નથી. પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા હાથ-પગ ધોઇને શુદ્ધિપૂર્વક વાસપૂજા કરવી ન થાય. તેમ જાણ્યું નથી. સૂઝે છે. 937. સો દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ 1015. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને ફણા હોઈ પ્રભુપ્રતિમાને ચડાવ્યાં, માળીને સો દોકડાના મૂલ્યમાં શકે ? હોય તો કેટલી હોય ? અનાજ, વસ્ત્રો વિગેરે આપ્યું, તે આપવામાં દશ 1015. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને પણ એક, દોકડાનો નફો કર્યો, તે દશ દોકડા દેવદ્રવ્ય ગણાય ત્રણ, પાંચ કે નવ ફણા હોઈ શકે છે. કે માળીનું દ્રવ્ય ગણાય ? Jain Education International 208 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy