SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 99999999999990000000000000000000000000000000000000 છે એનપ્રસ્ન નામના ગ્રંથમાંથી ઉદ્ધત પ્રશ્નોત્તર છે છ0099999999999999999999999999999999999999999999999છે. (આજથી ૩૫૦ વર્ષ પૂર્વે અકબર પ્રતિબોધક 765. કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને જગદ્ગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી અર્પણ કરેલ હોય તેમાં કોઈ પણ શ્રાવક ભાડુ મહારાજાના શિષ્યરન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ આપીને રહી શકે કે નહિ ? વિજય સેનસૂરીધ્વરજી મહારાજે ફરમાવેલ 765. જો કે ભાડુ આપીને તે ઘરમાં રહેવામાં દોષ જિનપૂજા સંબંધી પ્રશ્નોત્તર અત્રે રજૂ કરેલ છે.) લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના 269. પ્રતિષ્ઠા વિનાના જિનબિંબની પૂજા કરવાથી ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું અથવા પગ લાગવો વિગેરે આશાતના કરવાથી, નથી. કેમકે દેવદ્રવ્યના ભોગ વિગેરેમાં નિઃશૂકતાનો લાભ અથવા હાનિ થાય કે નહિ ? જો પૂજાથી પ્રસંગ થઈ જાય લાભ થાય તેમ કહો, તો પ્રતિષ્ઠાનું શું પ્રયોજન ? 778. જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ 269. પ્રતિષ્ઠારહિત જિનબિંબોને વાંદવાનો વગાડાય કે પછી ? વ્યવહાર નથી; માટે લાભ કયાંથી થાય ? પણ 778. અષ્ટદ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત આશાતના કરવામાં તો હાનિ થાય છે જ કારણ કે નાદપૂજારૂપ ઘંટ વગાડાય છે. એમ પૂજા કરનાર તેમાં તીર્થકરનો આકાર દેખાય છે. વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવી છે. તેથી 750. શ્રાવકોને પૂજા વખતે આઠપડો મુખકોશ પૂજામાં ફૂલ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત બાંધવો કહ્યો છે, તે કઈ રીતિએ બંધાય ? જો ઘંટ વગાડાય છે અને ફકત ચૈત્યવંદન કરવા શ્રાવક પૂજા કરનારને ધોતીયું અને પેસ હોય, તો ખેસનો આવ્યા હોય તો સાથીયા વગેરે દ્રવ્યપૂજા કરી તુરત મુખકોશ બાંધી શકાતો નથી, જો ત્રીજું વસ્ત્ર હોય, ઘંટ વગાડાય છે. એમ જણાય છે. બીજી રીતે ઘંટ તો તેનાથી મુખકોશ કરવો બની શકે. માટે ત્રીજા વગાડવાનું થાય છે, તે તો હર્ષાવેશને સૂચવનાર વસ્ત્રનો બંધાય ? કે ઉત્તરાસણનો ખેસ જ બંધાય? લોકપ્રવાહમાં પડી જાય છે, પણ પરંપરાને 750. પૂજા વખતે મુખકોશનો બંધ ઉત્તરાયણે કરી અનુસરતું નથી. શ્રાવકોએ કરવો, પણ ત્રીજા વસ કરીને નહિ. કેમકે 786. આરતિ ઉતારવી, નૈવેદ્યાદિ મૂકવું, કયા - શ્રાદ્ધવિધિમાં પૂજા વખતે શ્રાવકોને બે જ પુરાતન ગ્રંથમાં બતાવ્યું છે ? વધોતીયું અને ઉત્તરાયણ રાખવાનાં કહ્યાં છે અને 786. પ્રવચનસારોદ્ધારની ટીકા” અને શ્રાદ્ધવિધિ' શ્રાવિકાને કંચુકી સહિત ત્રણ કહ્યાં છે. અધિક કહ્યા વગેરે ગ્રંથોમાં પૂજા અવસરે આરતિ ઉતારવી અને નથી. માટે ઉત્તરાયણ પણ પૂજાને યોગ્ય થાય તેવું નૈવેદ્ય વિગેરે મૂકવું વગેરે વિધિ બતાવેલ છે. રાખવું, તેથી કાંઈ અશકયતા રહેશે નહિ. 823. હાથે ફૂલ ચૂંટી પ્રભુ પૂજા કરે, એમ કયાં 764. જિનેશ્વરની માતા જિનેન્દ્રને જન્મ આપ્યા બતાવ્યું છે ? બાદ બીજાં છોરુને પ્રસવે કે નહિ ? 823. શાંતિનાથ ચરિત્રમાં મંગળકલશ (નામનો 764. આમાં એકાંત જાણ્યો નથી, કેમકે તેમનાથ કુમાર) વાડીથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે વિગેરેના નાના ભાઇઓ રહનેમિ વિગેરે છે. એવા અક્ષરો જોવામાં આવે છે. પ્રસિદ્ધ છે. 841. શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે કે નહિ? Jain Education International For Priv207 Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy