SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ લાકડાના કોતરેલા પાટલામાં અષ્ટમંગલ. પ્રભુના હસ્તકમળમાં નાગરવેલનું પાન, સોપારી તથા રૂપા નાણું મૂકવું. કેટલાક કથાપ્રસંગો : en A. કુસુમપુર નગરમાં ધનસાર શ્રાવકને, વિહાર કરીને પધારેલા ગુરુવર્યે પૂછયું, કેમ સુખમાં છે. ને ? ધનસારે કહાં ગુરુદેવ ! સંતોષરૂપી સુખ છે પણ દરિદ્રતારૂપી મોટું દુઃખ છે. રે ! તમે તો ઘણાં મોટા શુદ્ધ તાજા પુષ્પો વડે પ્રભુની પુષ્પપૂજા. શ્રીમંત હતા ને દરિદ્ર શી રીતે થઈ ગયા? ગુરુદેવ ! હે શરણદાતા ! કુમારપાલ મહારાજાને કર્મના ઉદયે ! કર્મ સિવાય કોઈનો દોષ નથી. લક્ષ્મી પૂર્વભવમાં પુષ્પ પૂજા કરતાં જેવા ભાવો પ્રગટયા હતા ચંચળ છે. એવું આપની કૃપાથી જાણીને મેં મારી તેવા ભાવો મારા અંતરમાં પણ આપના પ્રભાવે પ્રગટો ન્યાયોપાર્જિત લક્ષ્મી વડે જિનેશ્વરદેવનું જિનાલય અને રાજા કુમારપાળની જેમ મને પણ આ બંધાવ્યું. પણ પુત્રોને મારું તે કાર્ય ન ગમ્યું એટલે પૂષ્પપુજાના પુણ્યપ્રભાવે ગણધર પદની સંપ્રાપ્તિ તેમણે મને કહયું કે, આ મંદિર બાંધ્યું માટે આપણે થાઓ. નિર્ધન થઈ ગયા. ગુરુદેવ! મેં પુત્રોને ઘણા હે બોધિદાતા ! ભાવસુવાસની પ્રાપ્તિ કાજે સમાવ્યા કે ભાઈ ! ચંદ્રમાંથી આગ ઝરે નહિ. આજે હું આપને દ્રવ્યસુવાસ અપ રહૃાો છું. પાણીથી દીવો બળે નહિ. અમૃતથી મૃત્યુ થાય નહિ. Jain Education International 0 www.jainelibrary.org | 73
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy