SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચની ગતિઓમાંથી કૂતરા, ગધેડા અને ભૂંડના ન લાવી શકી. ખેર ! હવે શું કરવું ? એટલામાં તો અવતારમાંથી બહાર નીકળી માનવ ગતિમાં આવ્યા. વડાપ્રધાન ચેમ્બરમાં હાજર થઈ ગયાં, ભાવાવેશમાં પ્રભુની કૃપાએ જ સારો ભવ મળ્યો. ભૌતિક સુખ પેલા બહેને આંગળીએ પહેરેલી લગ્ન-સમયની મળ્યું, ઉજળું કુળ મળ્યું અને જૈનધર્મ મળ્યો, આવી રત્નજડિત સોનાની વીંટી ભેટ ધરી દીધી. માત્ર કૃપાના કરનારા, ભવોભવનાં ઉપકારી, તરણ-તારણ ભારતના સત્તાધીશને જો રત્નજડિત વીંટી ધરી જહાજ, ગરીબનિવાજ, પરમાત્માનાં દર્શને જવાનો દેવાની જરૂર જણાતી હોય તો સાર્વભૌમ સત્તાના પુણ્ય અવસર પ્રાપ્ત થાય ત્યારે છતી શક્તિએ પણ ધણી શ્રી દેવાધિદેવને જેટલું ધરીએ એટલું ઓછું છે. ખાલી હાથે નીકળવું એ જરાયે ઉચિત નથી. જેણે B. ખંભાતના એક શેઠ જયારે જિનાલયે આપણને બધું જ આપ્યું તેને આપવા માટે આપણી જતા ત્યારે પા માટે એ મોટા થાળ ભરીને મધમધતાં પાસે શું કશું જ નથી ? હવેથી પ્રભુના ઉપકારને ગુલાબપુષ્પો, પુજની મોટી બેગ, પાણીનો મોટો નજર સમક્ષ રાખી હૃદયમાં ભક્તિના ભાવોને ભરી કળશ ઈત્યાદિ સામગ્રીઓ એટલી બધી વિપુલ ઉત્તમોત્તમ પદાર્થો પરમાત્માને સમર્પિત કરવા સાથે પ્રમાણમાં લઈ જતા કે જેને ઉપાડવા માટે સાથે બીજા લઈને જવાનું રાખશો. - બે માણસોને રાખવા પડતા હતા. ધન્ય છે, એ આજે માણસો જયારે કયાંય પણ પ્રવાસમાં ભક્ત-હૃદયને! ' જતા હોય છે ત્યારે તેઓ પોતાને પહેરવા માટેનાં ૯ વર્ધમાન તપના મહાન તપસ્વી એક પાંચ જોડ કપડાં, નાઈટ ડ્રેસ, ટોઈલેટ સાબુ, તેલ, આચાર્ય ભગવંતના વૈરાગ્યભીનાં પ્રવચનો સાંભળીને ટુવાલ, સૂવા માટે બેડીંગ સાથે લઈ જતા હોય છે. મુંબઈ કાલબાદેવી પર રહેતા એક શ્રીમંત નવયુવાને અરે વધ શું કહું ? હજામત માટેનું સેવીંગબોકસ પોતાનાં જીવનના રાહ અને ચાહ બદલી નાખ્યાં. પણ અવશ્ય સાથે લઈ જતા હોય છે. સ્ટેશન પર જો આચાર્યશ્રીના જિનભક્તિ ઉપરનાં હૃદયવેધક તેમની બેગ ખોલાવીને ચેકીંગ કરવામાં આવે તો પ્રવચનોથી આ યુવાનને પરમાત્મા ભક્તિની લગની બેગમાંથી પૂજાની રેશમી જોડ, પૂજાની પેટી, ચરવલો લાગી. પ્રભુભક્તિ માટે સોનાચાંદીનાં અનેક અને કટાસણું નીકળે ખરું ? ભોગ-વિલાસ માટે જો ઉપકરણો તેણે ઘડાવ્યાં. કળશ, કટોરી, થાળી, બધું ઉપાડી શકો છો તો પ્રવાસમાં પૂજાની સામગ્રી પુષ્પગંગેરી, ધૂપધાણા, દીવીઓ, ચામરો, અરીસો, પણ ઉપાડવી જ જોઈએ. (અચિત્તના અત્યાગમાં પોતે કેસર, કસ્તુરી, અંબર અને બરાસ આદિ વિવિધ ધારણ કરેલા મુગટ સિવાયનાં બીજાં આભૂષણો સામગ્રીઓથી તેની પ્રાપેટી ઉભરાવા લાગી. રાખવાની છૂટ છે.) પ્રવાસમાં એક સંબંધીને ત્યાં સ્નાન કરીને જયારે તે કેટલાક કથાપ્રસંગો : આ પૂજાની મોટી દૈત બેગ ઉપાડીને જિનાલયે જવા - A. એક બહેન વડાપ્રધાન શ્રીમતી નીકળ્યા ત્યારે પેલા સ્વજને કહ્યું કે, તમારી ટ્રેનનો ઈન્દિરાબહેન ગાંધીને મળવા ગયાં. જયારે તેઓ સમય તો સાંજે પાંચ વાગે છે, અત્યારથી આ બેગ વડાપ્રધાનની ચેમ્બર પાસે પહોંચ્યાં ત્યારે તેમને યાદ ઉપાડીને કયાં ચાલ્યા ? સામેથી જવાબ મળ્યો, આ આવ્યું કે વડાપ્રધાનને ભેટ ધરવા માટે કોઈક ચીજ સ્ટેશને લઈ જવા માટેની બેગ નથી, પરંતુ જિનાલયે તો લાવવાની સાવ ભૂલી ગઈ છું. રે ! પુષ્પગુચ્છ પણ લઈ જવા માટેની પૂજાપેટી છે. વર્તમાનકાળમાં આવી Private & 14nal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy