SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 6) અવસ્થા ત્રિક : બાલ્યાવસ્થાથી માંડીને નિર્વાણ પર્યતનું પ્રભુનું જીવન એક ચમત્કાર છે. કયાંય જેવા સાંભળવા ન અવસ્થા ત્રિક મળે એવી અચિંત્ય ઘટનાઓ પરમાત્માના જીવનમાં ઘટી છે. બાલ્યાવસ્થામાં દેવેન્દ્રો દ્વારા થયેલો પિંડસ્થ પદસ્થ રૂપાતીત જન્માભિષેક, યુવાવસ્થામાં નરેન્દ્રો દ્વારા થયેલો - T, રાજયાભિષેક અને આવા શાહી ઠાઠ વચ્ચે પણ જન્મઅવસ્થા e રાજયઅવસ્થા શ્રમણઅવસ્થા પરમાત્માનો ઉત્કૃષ્ટ કક્ષાનો ઉદાસીન ભાવ ! શ્રમણ અવસ્થા : જીવનની સાધના ! કૈવલ્યની પ્રાપ્તિ અને અંતે e અવસ્થા એટલે જીવનની ઘટનાઓ. માણસ પરિનિર્વાણ વગેરે દરેક ઘટનાઓ વારંવાર વિચારવા પોતાની જીંદગીની નાની મોટી ઘટનાઓને વર્ષો યોગ્ય છે. પ્રભુની કઈ અવસ્થાઓ કેવી રીતે સુધી વાગોળ્યા કરે છે. એપેન્ડીક્ષના નાનકડા વિચારવી તે તમને અવસ્થાત્રિક દ્વારા જાણવા મળશે. પરમાત્માના જન્મથી માંડીને નિર્વાણ સુધીની ઑપરેશનને બીજાઓ પાસે વારંવાર ગા ગા કરશે. ' પોતાના લગ્નપ્રસંગને વીડીયો કેમેરામાં કેચપ કરીને કુલ પાંચ અવસ્થાઓનો વિચાર આ ત્રિક દ્વારા કરવાનો છે. વર્ષો લગી ટી.વી. પર ડોળા ફાડીને જોયા કરશે. કરવા નાનકડા સ્વીટુનો દૂધ પીતો ફોટો પાડીને લેમીનેશન | અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ કર્યા બાદ કરાવીને દીવાલ પર ચીપકાવી રાખશે. સ્વીટી કે ભાવપૂજા (ચૈત્યવંદન) શરૂ કરતાં પહેલાં આ અવસ્થા સીલ્કી રડશે તો તેનો અવાજ ટેપ કરી રાખશે. કોક | - ત્રિકનું ભાવન કરવાનું છે. સભામાં હારતોરા થયા હશે તેના ફોટા દિવસમાં | પરમાત્માની વિભિન્ન-અવસ્થાઓને યાદ દશવાર જોયા કરશે. જુવાનીમાં પોતાના વાળ કેવા જ કરવા માટે પરિકરમાં રહેલાં વિવિધ ચિહ્નોનું સરસ હતા અને પોતાની કાયા કેવી હેન્ડસમ હતી. આલંબન લેવામાં આવે છે. એની વાતો કરતાં એંસી વરસે પણ માણસ થાકતો 1) પિંડસ્થ અવસ્થાનો ભેદ નથી . કયારેક પોતાના રૂપની ડંફાસો મારશે તો (જન્મ, રાજય, શ્રમણ) કયારેક પોતાની બહાદુરીની, શૂરવીરતાની A. જન્મઅવસ્થા : દેવાધિદેવની પ્રતિમા ફિશીયારીઓ માર્યા કરશે. આમ માણસ પોતાની ઉપર રહેલ પરિકરમાં હાથી પર બેઠેલા દેવોને તથા જાતને જ જોયા કરે છે. વિચાર્યા કરે છે. વર્ણવ્યા કરે હાથીની સૂંઢમાં રહેલા કળશને જોઈને પરમાત્માની છે. એને કયારેય જગત્પતિ યાદ આવતા નથી. જન્મઅવસ્થા વિચારવી. | આપણી જાતના ઘણા વિચાર કર્યા. હવે હે પરમાત્મા ! ત્રણ જ્ઞાન સાથે આપ જયારે જગત્પતિની અવસ્થાનો વિચાર કરવાનો છે. માતાના ઉદરમાં પધારો છો ત્યારે ક્ષણભર વિશ્વના સ્વઅવસ્થાનો વિચાર કર્મબંધનું કારણ છે જયારે જીવાત્માઓને સુખનું સંવેદન થાય છે. માતાને પરમાત્માની અવસ્થાનો વિચાર કર્મવિચ્છેદનું કારણ અનુપમ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થાય છે. છે. સ્વઅવસ્થાનો વિચાર એ આર્તધ્યાન છે. જયારે ઈન્દ્ર મહારાજાનું અચલ સિંહાસન પણ ચલાયમાન પરમાત્માની અવસ્થાનો વિચાર એ ધર્મધ્યાન છે. થાય છે. ઈન્દ્ર મહારાજા રત્નજડિત મોજડીને ઉતારી - For Private 92 rsonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy