SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આકાર એ સમગ્ર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, શુભ અને નથી. ઓ મારા વહાલા ! બસ ! હવે તો બસ ! શુદ્ધ આકાર છે. મારો જન્મોજન્મનો એક માત્ર તું આધાર છો, ઈગ્લીશના માધ્યમ વડે સીમેટ્રીકલ, ઈફકટીવ શરણ છો. અને ગતિ છો ! અને એટ્રેકટીવ એવા શબ્દોનો પ્રયોગ આપણે આવા ઉદ્ગાર માત્ર સિદ્ધસેનના અંતરમાંથી જ જિનબિંબ માટે જરૂર કરી શકીએ. ઉદભવ્યા છે. તેવું નથી. ભકિતસભર હદયે જેણે પ્રભુનો આત્મા વિશ્વમાં સૌથી ચડીયાતો છે. પ્રભુની પ્રતિમાનું દર્શન કર્યું છે. તેમના અંતરથી માટે જ આપણે તેઓશ્રીને 'પરમાત્મા' કહીને આવા ઉદ્ગાર સરી પડયા છે. તેમાંના કેટલાક સંબોધીએ છીએ. તે જ રીતે પ્રભુનું જીવન, પ્રભુના સેમ્પલ તમારી સમક્ષ મૂકીશ તમને સમજાશે કે ગુણો, પ્રભુના અતિશયો, પ્રભુનો મહિમા, પ્રભુનું કેવા દિગ્ગજ પંડિતો પણ પ્રભુની પ્રતિમાનો આકાર નામ અને અંતે પ્રભુની પ્રતિમાનો આકાર બધું જ જોવા માત્રથી કેવા પાગલ બન્યા હતા. ચાલો સર્વ શ્રેષ્ઠ અને સર્વોપરી છે, જેની તોલે કે હોડે કેટલીક કાવ્યપંકિતઓને જરા યાદ કરીએ ! કોઈ આવી શકે તેમ નથી. કોટી દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠરૂપ પ્રતિછંદા, તમે પરમાત્મા જિનેશ્વરદેવની પ્રતિમા પર ઐસો અદ્ભત રૂપ તિહારોબરસત માનું અમૃતકી બુંદા. નિરાંતે નજર ફેરવજો, આડા-અવળા ભમતા - ઉપાધ્યાય યશોવિજયજી, ડોળાને જરા સ્થિર કરીને અનિમેષ નયને પ્રભુની અમીય ભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોય, સામે જોજો, તમારું અંતર જરૂર પોકારી ઉઠશે કે શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. અદ્ભુત ! અતિ અદ્દભુત ! આશ્ચર્ય ! અપૂર્વ ! - અવધૂત યોગી આનંદઘનજી અલૌકિક ! અને ઓલી સ્તુતિ તમારા મુખમાંથી એકદમ કૂદી પડશે. તારા નયણાં રે પ્યાલા પ્રેમના ભર્યા છે, દયા રસનો "દાદા તારી મુખમુદ્રાને અમીટ નજરે નિહાળી રહ્યો, ભર્યા છે. અમી છાંટણા ભર્યા છે તારા નયણાં રે પ્યાલા તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો છે પ્રેમના ભર્યા છે. - અમતવિજય ક્ષણભર આ સંસારની માયા તારી ભક્તિમાં ભૂલી ગયો, તારી મૂર્તિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે. તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો” તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉ બલીહારી રે. કવિ સમ્રાટ્ સિદ્ધસેન સૂરીશ્વરજીનાં આ શબ્દો ત્રણ જગતનું તત્ત્વ લહીને, નિર્મળ તુહી નીપાયો રે. છે કે, ઓ પ્રભુ ! કમાલ ! કમાલ ! ગજબ જગ સઘળોનીરખીને જોતાં,તારીહોડે કોઇ ના આવ્યો છે. કમાલ ! આપના અંતરમાં તો કયાંય કામ, ક્રોધ, - ઉપાધ્યાય ઉદયરત્ન વિલાસનું નામનિશાન નથી, પણ આપની પ્રતિમામાં પણ ક્યાંય તેવાં ચિહુનો નથી. આપના હાથમાં મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ રહ્યું મેં તમારું કયાંય ત્રિશુલ નથી, ધનુષ્ય નથી અને ચક્રાદિ શસ્ત્રો પ્રાતઃ સમય જાગું હું જયારે, સ્મરણ કરું છું તમારું છે નથી. પ્રભુ આપના મુખ પર કયાંય ખડખડાટ હો જિનજી ! તુજ મૂરતિ મનોહરણી, ભવસાગર હાસ્યના અવાજો નથી. હાથ-પગમાં કયાંય ડાન્સના જલતરણી હો જિન - ઉપાધ્યાય ઉદયરત્ન અભિનય નથી. ગીત-સંગીતના કોઈ ચાળા નથી. અખિયાં હરખ લાગી હમારી, અખિયાં હરખણ લાગી, મારા નાથ ! તારા નયનના કોઈ ખૂણામાં, તારા દરિસણ દેખત પાસ જિર્ણદકો, ભાગ્યદશા અબ જાગી. શરીરના કોઇ અવયવમાં કે તારા મુખારવિંદની - દાનવિમલસૂરિ કોઈ રેખામાં, કયાંય કામવિકારનો લેશ પણ દેખાતો Jain Education International For Private 162 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy