SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનગારી હો મૂરતિ તાહરી, નીરખી હરખે રે હિયરું મારું, લીધી. વર્ષો બાદ એક કાળી પળ આવી અને ઘન્ય દિવસ મુજ ધન્ય ઘડી,જબ પ્રભુ દેખું રે વદન તમારું પુત્રનાં પ્રાણ નીકળી ગયા. મરીને તે પુત્ર દેખો ભાઈ અજબ રૂ૫ જિનકો, સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા તરીકે ઉત્પન્ન થયો. ઉનકે આગે ઓર બહુ કો રૂપ લાગે મોહે ફીક્કો લોચન કરુણા અમૃત કચોળે મુખ સોહે અતિ નીકો. વિરાટ જલરાશિમાં આ મત્સ્યબાલ રમવા લાગ્યો. " કવિ જસવિજય કહે વો સાહિબ નેમ ત્રિભુવન ટેકો. એકવાર ફરતાં-ફરતાં આ મસ્યબાલની નજરમાં - ઉપાધ્યાય યશોવિજયજી એક એવું માછલું નજરે ચડયું કે તેના શરીરની કવિરાજોના અંતરના ઉદ્ગારો આપણા અંતરને આકૃતિ બરાબર જિનમૂર્તિ જેવી જ હતી. ગત પણ ઉલ્લાસિત કરી મૂકે તેવા છે. આવા ઉદ્ગારનો ભવમાં જોયેલા આકારનો સંસ્કાર સબકૉન્સ્પેસમાંથી ઉદ્ભવ થવામાં જિનપ્રતિમાજી કારણ છે. પ્રભુની જાગ્રત થવા લાગ્યો. અને થોડી જ ક્ષણોમાં તે પ્રતિમાનો આકાર માત્ર કેટલું કામ કરી શકે છે એ મત્સ્યબાલને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અંગેની એક નાનકડી કથા પ્રસિદ્ધ છે. પૂર્વભવ સાંભર્યો, જિનમૂર્તિ માટે પિતાએ કરેલી એક ધમ પિતાએ પોતાના યુવાન પુત્રને રોજ પ્રેરણાઓ યાદ આવી, જિનદર્શનની કરેલી ઉપેક્ષા સવારે જિનપ્રતિમાજીનાં દર્શન કરવા કાજે ભારે સાંભરી આવી. ત્યારે તે મત્સ્યબાલ રડી પડ્યો. પ્રેરણાઓ કરી. પણ રીઝલ્ટ ન આવ્યું. તે ઉન્માદી, ઘોર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હવે સાક્ષાત સ્વચ્છંદી યુવાન ન માન્યો. એને યુવાનીનો કેફ જિનમૂર્તિનાં દર્શન તો પામી શકે તેમ નથી પણ ચડયો હતો. ધરમ-બરમ બધું હંબક સમજતો હતો. મનમાં યાદ રહી ગયેલા જિનમૂર્તિના આકારને યાદ પથ્થરનાં પૂતળાં જોવાથી તે વળી કલ્યાણ થતાં કરીને વારંવાર પ્રભુની માનસિક રીતે પૂજા-સેવા " હશે ! એવા બેફામ જવાબો તે બાપને પરખાવી અને વંદનાદિ કરવા લાગ્યો. યથાશકિત વ્રત દેતો. દીકરાની દુર્ગતિ ન થઈ જાય તેની ચિંતામાં પચ્ચકખાણ કરવા લાગ્યો. અંતે સમાધિ સાથે વ્યસ્ત રહેતા બાપે એક દિવસ ઉપાય શોધી સ્વર્ગવાસ પામીને દેવલોકમાં દેવ થયો. સદ્ગતિ કાઢયો અને દીકરાને પ્રભુનો આકાર રોજ નજરમાં સાધી ગયો અને મોક્ષનું બુકીંગ કરી ચૂકયો. આવી જાય તેવી વ્યવસ્થા કરી. બાપે સુથારને વિચાર કરો કે અનિચ્છાએ કરેલા જિનબિંબના તેડાવી પોતાના ઘરનો દરવાજો થોડો નીચે ઉતરાવી દર્શન પણ જાતિસ્મરણ જ્ઞાન અપાવીને સદ્ગતિમાં નાખ્યો. દરવાજા ઉપરના તરંગમાં (લાકડાની પહોંચાડી શકે છે. આવા શુભ, શુદ્ધ અને શ્રેષ્ઠ ટ્ટીમાં) જિનેશ્વરદેવની પ્રતિમાનો આકાર કોતરાવી જિનબિંબોના આકારની પૂજા તમને નિરંતર પ્રાપ્ત દીધો. પુત્ર દિવસ દરમ્યાન જેટલી વાર ઘરમાં થઈ છે, તેમાં જરાયે પ્રમાદ ન કરશો અને પ્રવેશ કરે તેટલી વાર તે માથું નમાવા જાય ત્યારે ઉછળતા હૃદયે જિનબિંબોનું પૂજન, વંદન અને દરવાજે કોતરેલ પેલી પ્રતિમા અનિચ્છાએ પણ સ્તવન કરતા રહેજો એ પ્રભના પણ્ય પ્રભા જોવાઈ જાય. આ રીતે વારંવાર જિનપ્રતિમાજીનો તમારો, મારો અને આપણા સહુનો મોક્ષ અંતે આકાર તેના હૃદય પર અંકિત થવા લાગ્યો. ધીરે નિશ્ચિત છે. ધીરે સબકૉન્સ્પેસમાં એ આકારે પાકી જમાવટ કરી સમૂહ જા૫ મંત્ર - ચઉવીસંપિ જિણવરા, તિત્કચરા મે પસીયંતુ ! Jain Education International 13 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy