SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ?00000000000000000000000000000000000000000000000000 છે શાસ્ત્રોના પાને પાને જિનમૂર્તિ, જિનમંદિર અને જિનપૂજા છે ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭ 1. વગુર શ્રાવકે પરિમતાલ નગરીમાં શ્રી 10. આચારાંગ નિકિતમાં જણાવ્યું છે કે મલ્લિનાથનું જિનમંદિર બનાવ્યું. શાશ્વતતીર્થ, અશાશ્વતતીર્થ, અન્ય આચાર્ય વગેરેની - શ્રી આવશ્યક મૂલપાઠ સામે જવું, તેમનું પૂજન કરવું વગેરે દ્વારા સમ્યકત્વ 2. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ૨૪ નિર્મળ થાય છે. - આચારાંગ નિર્યુક્તિ તીર્થકરોની પ્રતિમાઓ તેમના વર્ણ, લંછન અને 11. જે આત્મા સમ્યકત્વી હોય તે જિનબિંબોને વંદન શરીરના કદ પ્રમાણે બનાવી સ્થાપના કરી. કર્યા વિના ના રહે. - નમસ્કાર નિર્યુકિત - શ્રી આવશ્યક મૂળપાઠ 12. જિનબિંબ ભાવગ્રામ (જ્ઞાનાદિત્રય)નું કારણ બને 3. અભયકુમારે મોકલેલ મૂર્તિને જોઈને આદ્રકુમારને છે - શ્રી લ્યભાષ્ય જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું. 13. શાશ્વત અશાશ્વત જિનાલયોને અહિં રહેલો - શ્રી સૂયગડાંગ સૂત્ર હું વંદન કરું છું. - શ્રી આવશયક સૂત્ર 4. રાણીશ્રી દ્રૌપદીએ પરમાત્મા જિનેશ્વર દેવની 14. નવાં જિનેન્દ્રભવન, જિનબિંબોની શ્રેષ્ઠ પૂજા કરી. -- શ્રી શાતાસૂત્ર મૂળપાઠ પ્રતિષ્ઠામાં, પ્રશસ્ત પુસ્તક, સુતીર્થ અને તીર્થકરની 5. રાવણે અષ્ટાપદ ગિરિપર તીર્થકરગોત્ર બાંધ્યું. પૂજામાં (શ્રાવક) પોતાનું દ્રવ્ય-(ધન) વાપરે - શ્રી શાતાસૂત્ર મૂળપાઠ - ભક્તપરિશ્વાસૂત્ર 6. સિંધુ સૌવીરની રાજધાની વિદર્ભક નગરીના રાજા 15. સાંવત્સરિક, ચાતુર્માસિક, ચૈત્રી આદિ અઢાઈમાં ઉદાયનની પટ્ટરાણી ગોશીષચંદનમય શ્રી પર્વતિથિઓમાં (શ્રાવક) જિનેશ્વર દેવની પૂજા મહાવીરજિનની પ્રતિમાની પૂજા કરતી હતી. ઉપાસનામાં ઉદ્યત બને. . - શ્રી પ્રશ્નવ્યાકરણ ગ્રંથ - ઉપદેશમાળા 7. સાધુ-સાધ્વીને દીક્ષા અવસરે ઓઘો પૂર્વ અથવા 16. જેમાં દેવલોકમાં રહેલા જિનબિંબોના ઉત્તર સન્મુખ ઉભા રાખીને આપવો (કેમકે આ બે વર્ણ-આકાર, દેખાવ, ઉંચાઈ વગેરેનું વર્ણન દિશામાં વધુ મંદિરો આવેલાં છે.) કરવામાં આવ્યું છે. - જીવાભિગમ સૂત્ર અથવા જે દિશામાં જિનચૈત્ય રહ્યા હોય તે દિશામાં 1. પંચમાંગ શ્રી ભગવતી સૂત્રનો પોકાર : જિન રહીને દીક્ષા આપવી કે લેવી જોઈએ. પ્રતિમાજીનું શરણ સ્વીકારવાથી કયારેય નુકશાન શ્રી સ્થાનાંગ સૂત્ર થતું નથી. 8. યોગ્ય પ્રાયશ્ચિતદાતાના અભાવમાં સમ્યગૂ 2. આવશ્યકવૃત્તિમાં સુરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ ભાવિત ચૈત્ય - (જિનાલય) દેખાય તો ત્યાં વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું જિનપ્રતિમા પાસે પ્રાયશ્ચિત લેવું. છે કે : જિનપૂજા પુણ્યના અનુબંધને કરાવનારી - શ્રી વ્યવહારસૂત્ર છે. ઘણા અશુભ કર્મોની નિર્જરા કરાવી દેવાની 9. રાજા સિદ્ધાર્થે દશ દિવસનો પુત્ર જન્મમહોત્સવ પ્રચંડ તાકાત જિનપૂજામાં રહેલી છે. કર્યો ત્યારે જિનપૂજા સ્વરૂપ યોગો પણ કર્યા હતા. 3. ભગવતી સૂત્ર કહે છે : પરમાત્માનું નામ શ્રવણ - શ્રી કલ્પસૂત્ર તો અવશ્ય કલ્યાણ કરનારું છે. પરંતુ પ્રભુના 164 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy