SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચાના પ્રશ્નોને બાજુ પર રાખીને આજની યુવા મુદ્રાઓ માટે વિવિધ શાસ્ત્રપાઠ, પરંપરા તથા વર્તમાન પેઢીના અંતરમાં સૌ પ્રથમ ધર્મની ભૂખ અને લાગણી ગીતાર્થોની સાથે ચર્ચા વિચારણા કરીને પછી જ તે પેદા કરવી જરૂરી છે. સૌ પ્રથમ એને ધર્મ ગમવા દો, વિષયોનું આલેખન તથા ફોટોગ્રાફ સેટીંગનું કાર્ય કર્યું ભગવાન ગમવા દો, પુજા, પ્રતિક્રમણ ગમવા દો. છે. કોઈ જિનપુજકે પોતાની સ્વમતિ પ્રમાણે એ કશું જ ગમ્યા પહેલા પોતાની માન્યતાઓ ગમાડી મનફાવતી પ્રવૃત્તિ કે વિધિઓ શરૂ કરી દેવી યોગ્ય દેવાની ઉતાવળ કરીને અને ધર્મના પગથીયેથી પાછો ગણાશે નહિ.. વાળી દેવાની ગુસ્તાખી કરવા જેવી નથી. આજના પ્રાન્ત પરમાત્મા શ્રી જિનેશ્વર દેવાધિદેવની યુવાનને શ્રદ્ધા નથી એને ધર્મ ગમતો નથી. એ શ્રાવક કૃપાને તથા ગચ્છાધિપતિ પ્રગુરૂદેવ પૂજયપાદ રહ્યો નથી. શ્રદ્ધાળુ બનતો નથી. એ વાત જે સાચી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી છે. તો સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે મહારાજાના અનંત ઉપકારને કયારેય વિસરી શકતો આજનો યુવાન સાવ ભોટ અને બુદ્ધ પણ રહ્યો નથી. નથી. પ્રવચનની પાટથી માંડીને કાગળ અને કલમ એનો આઈ-કયુ હવે વધી ગયો છે. સાચા-ખોટાનો સુધીના શાસન પ્રભાવનાના કાર્યોમાં તેઓ શ્રીમન્ની નિર્ણય કરતાં એને જરીક પણ વાર લાગતી નથી. કૃપા જ કારણભૂત બની છે. એના અંતરમાં એકવાર ધર્મની ભૂખ જાગવા દો પછી | મારો પડછાયો બનીને મને શું સાચું અને શું ખોટું એનો વિવેક એ પોતાની મેળે કરી શાસનપ્રભાવનાના કાર્યોમાં સતત સહાયક બનતા લેશે. એના માટે કોઈએ પત્રિકાઓ, પુસ્તિકાઓ કે મારા શિષ્યો મુનિશ્રી વિરાગરત્ન વિ., મુનિ શ્રી પ્રવચન સભાઓ ખખડાવવાની જરૂર નથી. કેમકે ભક્તિરત્ન વિ. તથા મુનિશ્રી પ્રશમરત્ન વિ. આદિને આવા રસ્તાઓથી એ વટલાઈ જાય, આંખ મીચીને ભૂલી શકું તેમ નથી. મારા આત્મીય ગણાતા મિત્ર માની લે અને કોકની કંઠી બાંધી લે એટલો એ સસ્તો મુનિવરો કે જેઓએ પુસ્તકના પ્રકાશન પૂર્વે જ માત્ર નથી. જેને દૂધ પર અરૂચિ થઈ ગઈ છે. તેને પહેલાં દૂધ ફોટોગ્રાફ જોઈને પોતાનો પ્રતિભાવ દર્શાવીને મને પર રૂચિ પેદા કરાવો. રૂચિ થયા પહેલાં ‘દૂધ’ ગાયનું ખૂબ ખૂબ ઉલ્લસિત કર્યો હતો તે મિત્ર મુનિવરોને સારૂં કે ભેંસનું સારૂં એવી ચર્ચા કરવાનો કોઈ મીનીંગ જેમણે નામની લેશ પણ કામના રાખ્યા વિના માત્ર નથી. મને સહાયક બનવાના આશયથી સહાય કરી છે તેવા નામી-અનામી ઉપકારીઓને પણ ભૂલી શકતો નથી. પ્રવચનોથી પ્રેરણા પામીને પ્રભુપૂજા કરવા છેલ્લે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈપણ સમુધત બનેલા યુવાવર્ગને જયારે કેટલાક રીઢા અને આલેખનથયું હોયતોનત મસ્તકે ‘ મિચ્છામિ દુકકડમ્'યાચીને મંદિરમાં દાદા બની બેઠેલા વર્ગે ઉતારી પાડયો ત્યારે સકલ શ્રી સંઘના ચરણમાં મસ્તક મૂકીને વિરમું છું. (સાતમી યુવાનોની ફરીયાદને ધ્યાનમાં લઈને પૂજા વિધિમાં આવૃત્તિના આધારે) તા.૧૩-૩-૯૨, - હેમરત્નવિજયગણી ગાઈડનું કામ કરે તેવી બુક મેં તેમના માટે નાગપુરથી જય જલારામ પેટ્રોલ પંપ, વડોદરા-મુંબઈ હાઈવે રોડ. સમેત શિખરજીના વિહાર દરમ્યાન (વિ.સં. ૨૦૩૯) નવમી આવૃત્તિની વેળાએ : લખીને તૈયાર કરેલી. અનેક સુધારા વધારા સાથે જેની રવિવાર તા.૧૧-૭-૯૩ ના રોજ મુંબઈ ગોવાલિયાક શ્રીસંઘના આંગણે ચાલતી યવાઉત્કર્ષ શિબિરમાં આઠમી છ છ આવૃત્તિઓ આજ સુધીમાં પ્રકાશિત થઈ ચૂકી છે. ' આવૃત્તિની વિમોચન વિધિ સંપન્ન થઈ. અને રવિવાર તદ્દન નવતર સ્વરૂપમાં પ્રકાશિત થતી આ સાતમી તા.૧૫-૮-૯૩ છેલ્લી શિબિરનો દિવસ આવે ત્યાં સુધીમાં આવૃત્તિ પણ યુવાવાચકો એટલા જ દિલથી આવકારશે. તો ૫૦૦૦ પુસ્તકોનો બધો સ્ટોક સફાચટ થઈ ગયો. યુવાનોએ કેટલા દિલથી આ પુસ્તકને વધાવ્યું છે તેનો આઉઘાડો દાખલો છેલ્લે વાચકોને જણાવવાનું કે પાંચ છે.આવેળાના આઝડપી પ્રકાશનમાં પણ રીલાયબલ પ્રીસ અભિગમ, દશત્રિક, અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પરિવારે સવાઈ હોંશથી રીસ્પોન્સ આપ્યો છે. તે બદલ તેમને પુજાના વિષયોમાં વિધિવિધાન, અનુષ્ઠાન અને યાદ ર્યા વિના રહી શકતો નથી. તા.૨૦-૮-૯૩, - પંન્યાસ હેમરત્ન વિજય ગણી ગોવાલિયાટેક જૈન સંઘ, મુંબઈ-૪૦૦૦૩૬.
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy