SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઉભરાઈ રહી છે. દીર્ધદષ્ટિએ વિચારીને કરવો જોઇએ. આમ જરા શાંત ચિત્તે વિચાર કરશું તો ખ્યાલ આટલા વિચારો કર્યા બાદ હવે જો તમે આવશે કે દેશકાળ ફરી જતાં વાર લાગતી નથી. શિખરબંધી જિનાલય જ બનાવવાના હો, તો જે આમ રાજકીય ડેવલપમેન્ટની સાથોસાથ કયારેક સોમપુરાને કામ સોંપવાના હો તેમના હાથે પૂર્વે જે હિંદુ-મુસ્લિમના હુલ્લડો, કોમવાદ, ડર્ટી પૉલીટીકસ, દેરાસરોનાં કામો થયાં હોય ત્યાંના સંઘમાં પહેલાં આંદોલનો, મોરચાઓ, તોફાનો, આગો, પાકી તપાસ કરાવીને ખાતરી કરશો કે કામ શરૂ મારામારીઓ, બોંબાર્ટીગ આદિ કારણસર હમણાં કર્યા પછી અધવચ્ચે લટકાવી તો નથી દેતા ને ? હમણાં ઘણી ઉથલપાથલો મચી રહી છે. આજે ઘણાં દેરાસરો આ રીતે અધવચ્ચે લટકી રહ્યાં કોણ કયારે પોતાનો સંસાર ફેરવી નાખશે તે છે. કામ શરૂ થયા બાદ સંઘ સાથે કોક ને કોક કહી શકાય તેમ નથી. આવા વાતાવરણની વચ્ચે વાંધા ઉભા કરવામાં આવે છે. મોંઘવારી વધી ગઈ આજે હજારો વરસ ટકી શકે તેવી ઈમારતો ઉભી છે, માટે આટલી રકમ સંઘે વધારે આપવી પડશે. કરતાં પૂર્વે ખૂબ ખૂબ વિચાર કરવાની જરૂર છે. કારીગરોને જવા-આવવાનું ભાડું, જમવાનો ખર્ચ પૂજા, સેવા માટે પ્રભુના આલંબન માટે પોતે રહે સંઘે આપવાનો રહેશે. આવી વાતો કયારેક પાછળ ત્યાં સુધી શાંતિથી આરાધના કરી શકે તેવું થી ઉભી કરાય છે. જયારે એગ્રીમેન્ટ કરવામાં આવે આરાધનામંદિર આર.સી.સી.માં ઉભું કરી દેવું છે ત્યારે આવી કશી જ વાતો થતી નથી. માત્ર હિતાવહ લાગે છે. કયારેક કોક હુલ્લડો વગેરેમાં દસ લાખ કે બાર લાખમાં દેરાસર કરી આપશું ગામ છોડી જવાનો પ્રસંગ આવે તો પણ ભગવાનનું એવી રીતે મોટી મોટી વાતો કરીને કામ સોંપાઈ ઉત્થાપન કરી દઇને હૉલ વેચી શકાશે. અને એ ગયા બાદ નવા નવા ઘણા ખર્ચાઓ સંઘ સમક્ષ જ રકમમાંથી બીજા સ્થળે પણ એવો જ હૉલ રજૂ કરવામાં આવે છે. અને અંતે મામલો બીચકે બાંધી શકાશે. છે. પરસ્પરના મેળ તૂટી જાય છે અને દેરાસરનું એક ગામવાળા મારી પાસે દેવદ્રવ્યની અરજી કામ રખડી પડે છે. લઈને આવેલા. મેં તેમને પૂછયું કે, ગામમાં ઘર ઘણા શિલ્પીઓને તો હવે ફૉરેનમાં પણ કામો કેટલાં છે તો કહે દશ ઘર ! મંદિરનો એસ્ટીમેન્ટ મળવા લાગ્યાં છે. તેમની પાસે બીલકુલ સમય કેટલાનો છે ? તો કહે વીસ લાખનો. બીજા એક હોતો નથી છતાં લોભના માર્યા તે લોકો એક ગામવાળા આવેલા તેમને પણ ઉપર મુજબ જ બે સાથે દસબાર દેરાસરોના કામો પોતાના માથે સવાલ કર્યા તો જવાબમાં વસ્તી છે ત્રીસ ઘરની સ્વીકારી લેતા હોય છે અને પછી છ/છ મહિને અને એસ્ટીમેટ છે પચાસ લાખનો ! આવી વાતો પણ કામકાજ જોવા ફરકતા નથી. અણઘડ કારીગરો સાંભળ્યા બાદ તેમને કહેવું પડયું આમાં દેવદ્રવ્યનો ગમે તેમ પથ્થરો ચૉડી દેતા હોય છે. પ્રતિષ્ઠાના સદુપયોગ નહિ પણ દુરુપયોગ છે, તમને પૈસા દિવસો નજીક આવી જવાના કારણે પછી તે ફેરફાર આપવામાં અમને પણ દોષ લાગે. દેવદ્રવ્યનો થઈ શકતો નથી અને એ બધા દોષો ઉભા રહી મતલબ એવો નથી કે, ગમે તે ખૂણે-ખાંચરે વગર જાય છે. અને ભગવાનની પ્રતિષ્ઠા થઈ જાય છે. વિચારે પણ દેરાસર બંધાતું હોય તો પૈસા આપી પછી તે દોષોનાં માઠાં પરિણામ સકળ સંઘને દેવા. દેવદ્રવ્યનાં પૈસા દેરાસરમાં જ વપરાય, પણ ભોગવવાનાં રહે છે. આગળ પાછળનો લાભાલાભનો વિચાર કરીને જ વધુમાં પથ્થરો ખાણથી માંડીને મંદિર સુધી વપરાય. કોઇપણ વેપારી પોતાના નાણાં વેપારમાં પહોંચે ત્યાં સુધીમાં દરેક સ્થળે ઘણા શિલ્પીઓના જ જોડવા ઈછે પણ વેપારનું સ્થળ સહરાનું રણ માર્જીન બાંધેલા હોય છે. માલની ખરીદી તમારે તો ન જ હોવું જોઇએ. દેવદ્રવ્યનો ઉપયોગ પણ કરવાની હોય પણ માલની અને દુકાનની પસંદગી Jain Education International For Private & 138 al Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy