SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃકાળની પૂજા : આજે બદલાયેલા સમયો : શાસ્ત્રોમાં ઠેર ઠેર ત્રિકાળ જિનપૂજા કરવાનાં આમ ત્રણ કાળની પૂજાના સમયો અને વિધાન છે. તેમાં પ્રભાતની પૂજા માટે શ્રાવક સૂર્યોદય શાસ્ત્રીય વિધાનો આપણે જોયાં. પરંતુ વર્તમાનકાળે થયા પહેલાં ચાર ઘડી અર્થાત્ દોઢ કલાક વહેલો વેપાર-ધંધો અને નોકરીની ધમાલ લગભગ વહેલી જાગી જાય. એક સામાયિક અને રાઈ પ્રતિક્રમણ પૂર્ણ સવારથી જ શરૂ થઈ જતી હોય છે, તે કારણથી કરીને હાથ, પગ, મુખ વગેરે અંગોને સાફ કરીને, મધ્યાહ્નકાળની અષ્ટપ્રકારી પૂજા નછૂટકે પણ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને એ જિનાલયે જવા પગ શ્રાવકો પ્રભાતે કરતા થયા છે. તેથી આજે લગભગ ઉપાડે ત્યારે સૂર્યોદય થઈ ગયો હોય, સૂર્ય-કિરણોથી ઘણાં સ્થળોએ બપોરની પૂજા સવારમાં ફેરવાઈ જિનાલયનાં શિખરો સુવર્ણની જેમ ચમકતાં હોય, ગઈ છે.. ગમનમાર્ગે પણ અજવાળાં પથરાઈ ગયા હોય .આવા હા. જેને વેપાર-ધંધો કે નોકરીની એવી સુરમ્ય વાતાવરણ વચ્ચે શ્રાવક માર્ગે ચાલતાં હ - ઉપાધિ ન હોય, તેણે તો બપોરે જ પૂજા કરવાનો જીવરક્ષા કરતાં કરતાં યથાસ્થાન દશ ત્રિકોનું આગ્રહ રાખવો જોઈએ. પરિપાલન કરવા સાથે જિનાલયમાં પ્રવેશે. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરીને પછી સ્તુતિ કરે. - જેઓ આજીવિકા માટે કોઈ પણ રીતે ઉત્તમ પ્રકારનાં સુગંધી દ્રવ્યોથી પ્રભુની વાસક્ષેપ પૂજા પરાધીન હોય તેમને અપવાદમાર્ગે શાસ્ત્રોએ જણાવ્યું કરે. પછી ધૂપપૂજા, દીપકપૂજા કરીને ચૈત્યવંદન કરે છે કે આજીવિકામાં વિઘ્ન ન આવે તે રીતે પોતાને ત્યારબાદ યથાશકિત પચ્ચકખાણ ગ્રહણ કરે. | અનુકૂળ પણ નિશ્ચિત સમયે જિનપૂજા કરવી એટલે મધયાનકાળની પૂજા : સમયનો ફેરફાર કરવો પડે તો કરીને પણ જિનપૂજા સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના મધ્યાહનકાળે તો અવશ્ય કરવી. જમ્યા પહેલાં શ્રાવક જયણાદિ પાળવા સાથે આનો અર્થ એવો ન સમજી લેવો કે વહેલા વિધિપૂર્વક સ્નાન કરીને પૂજાનાં વસ્ત્રો પહેરી, પરોઢીએ અંધારામાં પણ પૂજા કરી લેવામાં વાંધો અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યો ગ્રહણ કરીને જિનાલયે નથી. ના, એવી ઉતાવળ કરવામાં ઘણા પ્રકારના આવે અને અષ્ટપ્રકારી જિનપૂજા કરે. દોષો લાગવાનો તથા ઘણી વિરાધના, આશાતના સાયંકાળની પૂજા : આદિ થવાનો સંભવ છે. માટે જીવોની રક્ષા થઈ શકે ન ઉત્સર્ગમાર્ગથી તો શ્રાવક રોજ એકાસણું તથા ભૂમિતળ બરાબર જોઈ શકાય એવો સૂર્યનો કરનારો હોય અને નિરંતર બહ્મચર્ય પાળનારો હોય પ્રકાશ પથરાયા પછી જ નિર્માલ્યાદિ ઉતારીને પ્રક્ષાલકદાચ એકાસણાનો તપ ન થઈ શકતો હોય તો પૂજાદિનો પ્રારંભ કરવો ઉચિત ગણાય. સૂર્યાસ્તને બે ઘડી (૪૮ મિનિટ) બાકી રહે તે પહેલાં આમ, ત્રણેય કાળના સમયો, પૂજાની રીત ભોજન અને પાણી બધુંયે પતાવી દે. જિનાલયે આવે અને વિધિ આપણે સંક્ષેપથી જોઈ. હવે સ્નાનથી ત્યારે પ્રણામ, પ્રદક્ષિણા અને સ્તુતિ કરીને ધૂપદીપ માંડીને આરતી, મંગળદીવા સુધીની મધ્યાહૂનકાળની ઉખેવે તે પછી ચૈત્યવંદન પચ્ચકખાણ કરીને અષ્ટપ્રકારી જિનપૂજાનો વિસ્તૃત વિધિ આપણે પૌષધશાળાએ જઈ દેવસિ પ્રતિક્રમણને આચરે. જોઈશું. Jain Education Interation For Prote24nal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy