SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ અવસ્થાના શ્લોકો | દુર્મચક્રની સ્થાપના કરે છે. નવ સુવર્ણકમળ પર પગ દીક્ષા તણો અભિષેક જેનો યોજતા ઈન્દ્રો મળી, સ્થાપિત કરતા આપ સમવસરણમાં પધારીને શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, માલકોશ આદિ રાગમાં દેશના દેવાનો પ્રારંભ કરો અશોક, પુન્નાગ, તિલક, ચંપા વૃક્ષ, શોભિત વનમહી. 1. છો. દેવતાઓ તે સમયે વાંસળીઓ વડે પાર્શ્વ સંગીત શ્રી વજૂધર ઈન્દ્ર રચેલા ભવ્ય આસન ઉપરે, લગાડ 3 વગાડે છે. આપની દેશનાનું અમૃતપાન કરતાં હજારો બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે, નરનારીઓના હૃદયમળ ધોવાઈ જાય છે. બીજબુદ્ધિના ધણી ગણાતા ગણધર ભગવંતના જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કરવડે. 2. આત્માઓ દેશનાથી પ્રતિબોધ પામી પ્રવ્રજયા સ્વીકારે લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, 'છે.- ત્રિપદીને પ્રાપ્ત કરી દ્વાદશાંગીની રચના કરે છે. સાવધ સઘળા પાપયોગોના કરે પચ્ચખાણને, માન, ગણધરોના મસ્તકે વાસનિક્ષેપ કરીને આપ જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર ૨નત્રયી ગ્રહ. 3. ચતુર્વિધસંઘની સ્થાપના કરો છો. કુંજર સમા શુરવીર જે છે સિંહસમ નિર્ભય વળી, અનંત ઉપકારોની હેલી વરસાવનારા હે ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી, વિભુ! આપનાં પાદકમળમાં અમારી કોટિ કોટિ જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની. 4. વંદના ! જે શરદઋતુનાં જળસમા નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહારકરતા જે વિભિન્ન સ્થળો વિષે, . પદસ્થ અવસ્થાના શ્લોકો જેની સહનશક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે. 5. આ જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોક ને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો પાર કો નવ પામતું, બહુ પથનો જયાં ઉદય છે એવા ભવિકના દ્વારને, એ પ્રાપ્ત જેણે ચારઘાતી કર્મને છેદી કર્યું. 1. પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠ અઠ્ઠમ પારણે, સ્વીકારતા આહાર બેંતાલીસ દોષ વિહીન જે. 6. જે ૨જતસોનાને અનુપમ રત્નના ત્રણ ગઢ મહી. સુવર્ણના નવપધમાં પદકમલને સ્થાપન કરી, (2) પદસ્થ અવસ્થા : ચારે દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા. 2. પરિકરમાં ઉપરના ભાગમાં રહેલી કલ્પવૃક્ષની મહાસર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક્ર સમીપમાં, પાંદડીઓ તેમ જ અષ્ટપ્રાતિહાર્યનાં ચિહ્નો જોઈને ભૂમંડલે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં, પરમાત્માની પદસ્થ અવસ્થા વિચારવી. ચોમેર જાનું પ્રમાણ પુષ્પો અર્થ જિનને અર્પતા. 3. હે યોગીશ્વર ! આપને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ ઈન્દ્રાદિ દેવો દોડી આવે છે. રજત, સોના જયાં દેવદુંદુભિ ઘોષ ગજવે ઘોષણા ત્રણલોકમાં, અને મણિરત્નોથી યુક્ત એવાં ત્રણ ગઢવાળા ત્રિભુવન તણા સ્વામીતણી સૌએ સુણો શુભદેશના, સમવસરણની રચના કરે છે. વચ્ચે અશોકવક્ષને પ્રતિબોધ કરતા દેવ માનવને વળી તિર્યંચને. 4. સ્થાપે છે. ચારેકોર ત્રણ-ત્રણ છત્ર લટકાવે છે. જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, દેવભિના નાદ ગાવે છે. પુષ્પવૃષ્ટિ કરે છે. ચારે જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ, દિશામાં સિંહાસન સ્થાપિત કરે છે. ઈન્દ્રધ્વજ અને જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હસ્યા. 5. Jan Education Internet Bivate 96 Soal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy