SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) રૂપાવીત અવસ્થા : - સુસફળ બનાવવા કાજે ચાલો એ બાકી રહેલી પાંચેય પરિકરમાં કાઉસ્સગ્નમુદ્રામાં ઉભેલી બે ત્રિકોને ક્રમશઃ વિચારીએ.). જિનપ્રતિમાઓને જોઈ પરમાત્માની સિદ્ધ અવસ્થા વિચારવી. (6) દિશાત્યાગ ત્રિક : હે પરમાત્માનું ! જગત્ પર ઉપકાર કરતાં દિશાત્યાગ ત્રિક કરતાં જયારે આપનું આયુષ્યકર્મ ક્ષીણ થવા આવે છે ત્યારે આપ શૈલેશીકરણ કરી, સર્વ કર્મોને ખપાવી, જમણી દિશા ડાબી દિશા પાછળની દિશા શાશ્વત સુખ અર્પતી, સિદ્ધિગતિને પ્રાપ્ત કરો છો, 1. આપણી જમણી. બાજુની દિશામાં સાદિ અનંતકાળ પર્યત અક્ષય સુખોમાં મહાલતા, જેવાનો ત્યાગ કરવો. સ્વભાવમાં ૨મણ કરતા આપ આખાય વિશ્વને 2. આપણી ડાબી બાજુની દિશામાં જવાનો નિહાળો છો. નમસ્કાર હો આપના એ નિષ્કલંક ત્યાગ કરવો. સિદ્ધસ્વરૂપને ! 3. આપણી પાછળની બાજુની દિશામાં રૂપાનીત અવસ્થાના શ્લોકો જોવાનો ત્યાગ કરવો. હર્ષે ભરેલા દેવનિર્મિત અંતિમ સમવસરણે, ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પૂર્વે જે દિશામાં જે શોભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, દેવાધિદેવ બિરાજમાન છે. તે સિવાયની બાકીની જે નામના સંસ્મરણથી વીખરાય વાદળ દુ:ખનાં. 1. ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ કરવો તેનું નામ છે. જે કર્મનો સંયોગ વળગેલો અનાદિ કાળથી, દિશાત્યાગ ત્રિક. ત્રણેય દિશામાં લેવાનો પરિત્યાગ તેથી થયા જે મુકત પૂરણ સર્વથા સદ્દભાવથી, થવાથીચિત્તને ભટકવાનું બંધ થાય છે. ખોટા વિચારો રમમાણ જે નિજરૂપમાં સર્વજગતનું હિત કરે. 2. અટકી જાય છે, પ્રભુભક્તિમાં આપોઆપ તલ્લીનતા પેદા થાય છે. જે નાથ ઔદારિક વળી તૈજસ તથા કાર્મણ તનુ, કોઈપણ માણસ સાથે વાત કરતાં જે આડે એ સર્વને છોડી અહિ પામ્યા પરમપદ શાશ્વતું, . 7 અવળે જોયા કરીએ તો સામા માણસનું અપમાન જે રાગદ્વેષ જળભર્યા સંસારસાગરને તર્યા. 3. કરવા બરાબર છે. તેમ પ્રભુની સ્તવના કરતાં ડોળા શૈલેશીકરણે ભાગ ત્રીજે શરીરનાં ઓછાં કરી, ભમાવ્યા કરવા એ પણ ભગવાનનું અપમાન કરવા પ્રદેશ જીવના ઘન કરી વળી પૂર્વધ્યાન પ્રયોગથી, બરાબર છે. ધનુષ્યમાંથી છૂટેલ બાણ તણી પરે શિવગતિ લહી. 4. આ ત્રિકનું જો યથાર્થ રીતે પાલન કરવામાં નિર્વિઘ્ન સ્થિરને અચલ અક્ષય સિદ્ધિગતિ એ નામનું આવે તો આજે જે યુવાનોની ફરીયાદ આવે છે કે છે સ્થાન અવ્યાબાધ જયાંથી નહિ પુનઃ ફરવાપણું. અમારું મન મંદિરમાં પણ સ્થિર રહેતું નથી. તેનું એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે. 5. નિરાકરણ જરૂર થઈ જશે. આંખને જે ભટકતી રાખશો, વીતરાગમાં જે એકાકાર નહિ બનાવો તો એ (હવે બાકી રહેતી પાંચેય ત્રિકો ચૈત્યવંદન રાગનાશિકાર શોધતી રહેશે અને સાથે પોતાના પ્રિય સાથે જ સંલગ્ન છે. ભાવપૂજા સ્વરૂપ ચૈત્યવંદનાને મિત્ર મનને પણ ભટકાવતી જ રહેશે. Jain Education International For Prins Personal use only
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy