SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અંત સમયે પણ જિનાલય નજીક હોવાથી છેલ્લે ! | * ગૃહમંદિર નિર્માણ અંગે સૂચનો | છેલ્લે પણ પ્રભુદર્શન પામી શકાય છે. સાધુ-સાધ્વીજી મહારાજના આવાગમનના કારણે 1. ઘરમાં પેસતાં ડાબે હાથે ઘરમંદિર સ્થાપવું. ઘરમાં સંતાનોમાં પણ સંસ્કાર સલામત રહે છે. 2. ઘરના ફલોરીંગથી ઘરદેરાસર દોઢ હાથ ઉંચે ઘરના તમામ સભ્યો પૂજા, આરતિ અવસરે રાખવું. ઉપસ્થિત રહે અને તે દ્વારા ઘરનું સામુદાયિક પુણ્ય 3, ઘરમંદિર દક્ષિણ કે પશ્ચિમ સન્મુખ રાખવું. પણ વધે છે. વિપ્નો અને ઉપાધિઓ ટળે છે. પાપ કરતાં મનમાં ખટકો રહે છે. પ્રભુનું “. ૧૨માદરમાં માતમા ૯ કે ૧૧ ઈચના રાખવા. અસ્તિત્વ અને તેમની ભકિત મનની નિર્મળતા કરી 5. ઘરમંદિરમાં મૂળનાયક પરિકરવાળા જ રાખવા. આપે છે. સમ્યકત્વની પ્રાપ્તિ તથા શુદ્ધિ કરાવી 6. ઘરમંદિરમાં કોઈપણ જાતનાં લેપથી બનાવેલી, આપે છે. ઘરનાં નાના મોટા કામકાજ કરતાં મનમાં પાષાણમાંથી બનાવેલી, હાથીદાંતમાંથી કે ચંદનાદિ સદૈવ પરમાત્માનું સ્મરણ રહે છે. પ્રત્યેક વાત અને કાર્ડમાંથી બનાવેલી કે લોટમાંથી બનાવેલી પ્રતિમા વિચારણામાં પરમાત્માની પ્રધાનતા રહે છે. રાખવી નહિ. એમ નિરયાલીસૂત્રમાં જણાવેલ છે. જિનેશ્વર દેવ પર મમત્વભાવ વધે છે. જિનબિંબ સાથે આત્મીયતા વધે છે. પરલોકે દેવલોકમાં (આજે ઘણાં મંદિરમાં પાષાણની પ્રતિમાઓની ગયા પછી પણ અવધિજ્ઞાનથી પોતાના ગામંદિરને સ્થાપના ઘણા જાણકાર આચાર્ય ભગવંતોના વરદ અને જિનબિંબને જોઈ શકાય છે. અનુમોદના કરી હસ્તે કરવામાં આવી છે.) શકાય છે. ભૂતકાળમાં તો અષાઢી વગેરે શ્રાવકો 7. ગૃહમંદિરમાં, પોતાની નામરાશિનો મેળો પોતે ભરાયેલા પ્રતિમાજીને દેવલોકમાં પણ લઈ જોવડાવીને પછી જે મૂળનાયક આવતા હોય તે ગયાને અને ત્યાં પણ ઉપાસના કર્યાના શાસ્ત્રપાઠો રાખવા મળે છે. વળી દેવાધિદેવ જયાં પધારે ત્યાં એમના સેવકદેવો, અધિષ્ઠાયક દેવો પણ સાથે આવે અને 8. ઘરમંદિરમાં પૂજકનું મુખ ઉત્તર કે પૂર્વ સન્મુખ તે દેવો પણ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક રહેવું જોઇએ. બને. ભવિષ્યમાં આવનારી ઉપાધિને અટકાવે છે. ઘરદ્વારની ડાબે હાથે ભગવાન બિરાજમાન ઈત્યાદિ અનેક લાભો ગૃહમંદિરો સ્થાપવા દ્વારા કરવા. સંપ્રાપ્ત થાય છે. 10. ઘરમંદિરમાં પ્રદક્ષિણાની સગવડ અવશ્ય શાસ્ત્રમાં એવું વિધાન છે કે સો રૂપિયાની રાખવી. મૂડીવાળા શ્રાવકે પણ ગૃહમંદિર રાખવું. (આજે , રૂપિયાનું ડીવેલ્યુએશન થવાથી કદાચ સોને બદલે 11. ઘરમંદિરના અંદરના ભાગમાં ઘૂમટ | શિખર હજાર કે દશ હજાર સમજો.) આ વિધાન એ ધ્વજા રાખી શકાય. સૂચવે છે કે સાધારણ સ્થિતિમાં ગૃહમંદિરની સ્થાપના 12. ઘરમંદિરની કોઈપણ આવકનો ઉપયોગ કરવી હિતાવહ છે. ગૃહમંદિર કેવી રીતે સ્થાપવું સ્વમંદિરમાં ન કરવો. તેની વિગતો અત્રે રજૂ કરી છે. જેનું વાંચન કરીને ગૃહમંદિરની સ્થાપના માટે શકય પુરૂષાર્થ આરંભવો. Jain Education International For Private 116sonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy