SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કાવડ શા માટે ઉંચકયું છે? ત્યારે તેમણે કહયું કે, બસો કી.મી. કેટલીક સાવધાની : દૂર કલકત્તાનગરથી આવીએ છીએ. ત્યાં વહેતી ગંગામૈયામાંથી A. અભિષેક કરનારે કાવ્ય, ગીત, શ્લોકાદિ પાણી ગ્રહણ કરીને કાવડ ભરી છે. અને દેવધર તીર્થે શંકરજીને ગાવાં નહિ પણ મનમાં વિચારવાં. (બીજા ગાઈ ચડાવવા માટે જઈ રહ્યા છીએ. અમારો એવો સંકલ્પ છે કે, શકે છે.) . નદીમાંથી પાણી ગ્રહણ કર્યા બાદ આ કાવડ કયાંય નીચે મૂકાય B. અભિષેકપૂજાનાં સમયે ઉપસ્થિત ન રહી નહિ. (જેને ખડી કાવડ કહેવાય છે.) જયારે દેવધર પહોંચશું શકયા હો, તો પંચધાતુના નાના પ્રતિમાજીને એક અને અભિષેક કરશું પછી જ કાવડ નીચે મૂકશું. રસ્તામાં કયાંય થાળમાં પધરાવી અભિષેક-પૂજા તો અવશ્ય કરવી. પેશાબ-પાણી કે ખાવા-પીવાનું કામ કરવું હોય તો કોક બીજો c. અભિષેક કરતાં પાણીનો કળશ બે હાથે માણસ નાહી ધોઈને કાવડને ખભે લઈને ઉભો રહે તો અમે પકડવો અને જલધારા પ્રભુના મસ્તક ઉપર કરવી. અમારું કામ પતાવી શકીએ અને પછી સ્નાન કરીને જ કાવડ D. પરમાત્માનું નવણજલ પવિત્ર અને ઉઠાવી શકીએ. આ રીતે કાવડ ઉંચકીને જલપૂજા કરવા માટે પૂજય હોવાથી આપણા શરીરે નાભીથી નીચે ન કોક બસો કી.મી.થી આવે છે તો કોક પાંચસો કી.મી.થી આવે લગાડવું. ઘરમાં અશુદ્ધ જગ્યાએ ન છાંટવું. છે તો કોક હજાર કી.મી. દૂરથી પણ આવે છે. | E. અભિષેક માટે દૂધ ગાયનું વાપરવું. | પ્રસ્તુત પ્રસંગ એટલું તો જરૂર સૂચવે છે કે, . અભિષેક-પૂજા વહેલી પરોઢે, અંધારામાં હિન્દુસ્તાનની આ ધરતી પર સર્વ ધમમાં જલપૂજાનું કરી લેવી ઉચિત નથી. સૂર્યોદય થયા પછી અભિષેક મહત્ત્વ કંઈક વિશિષ્ટ છે. શરૂ કરવો. ગિરનાર-ગજપદકુંડનું જલ યુવાનો કાવડમાં ખભે ઉઠાવી સિદ્ધાચલજીના અભિષેક માટે જઈ રહ્યાા છે. Jain Education International www.jainelibiary.org 53
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy