SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭) મુદ્રા ત્રિક : માણસના મનમાં જયારે ચિંતાનું ચક્ર શરૂ મુદ્રા ત્રિક થાય છે. ત્યારે તેનો હાથ આપોઆપ લમણા પર જઈને ચોંટી જાય છે. મનમાં કોઈ સ્ત્રી પર વિકારભાવ જાગે છે ત્યારે તેની આંખની કીકી યોગમુદ્રા મુક્તાશુક્તિ મુદ્રા જિનમુદ્રા | આપોઆપ ત્રાંસી થઈ જાય છે. મનમાં જયારે શબ્દાર્થ : મુદ્રા = અભિનય (એકશન) અભિમાન જાગે છે ત્યારે તેના ખભા આપોઆપ ઉંચા જૈનદર્શનમાં ચૈત્યવંદનવિધિમાં, પ્રતિક્રમણવિધિમાં, યોગવિધિમાં વિવિધ પ્રકારની મુદ્રાઓનું મા થવા લાગે છે. કામનાં ચોર્યાસી આસનો એ પણ વિધાન કરવામાં આવેલ છે. જુદાં જુદાં સુત્રો બોલતાં મનને વધુ વિકારી બનાવવા માટેના અભિનયો જ છે ને ? અને ક્રિયા કરતાં શરીરની મુદ્રાઓ (અભિનય) a જિનાગમોમાં જણાવાયું છે કે સાધ્વીજીએ બદલવાની હોય છે. ઘણાના મનમાં સવાલ જાગે છે કે આ વારેવારે મુદ્રાઓ કેમ બદલાવામાં આવતી હશે. કયારેય ચત્તા અને સાધુએ કયારેય ઉધા સૂવું નહિ. કેમકે આ કામને જગાડનારી મુદ્રાઓ છે. આ ઉપરથી ઘડીમાં જમણો પગ ઉચો કરો, ઘડીમાં હાથ ઊંચો કરો એક વાત નિશ્ચિત થાય છે કે મન અને મુદ્રાને પ્રગાઢ તો ઘડીમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં ઉભા રહો. આમ સંબંધ છે. અપ્રશસ્ત મુદ્રા = અપ્રશસ્ત મન, વારંવાર શારીરિક અભિનયો બદલવામાં શું કારણ પ્રશસ્ત મુદ્રા = પ્રશસ્ત મન. હશે ? ચૈત્યવંદનાદિ વિધિમાં જે મુદ્રાઓની ગોઠવણ આ અંગે એક સ્પષ્ટ વાત સમજી લઈએ કે કરવામાં આવી છે તેમાં એવી તાકાત રહેલી છે કે તે શરીરથી કરાતી આ મુદ્દાઓને મન સાથે પ્રગાઢ મનના અપ્રશસ્ત ભાવોને દૂર કરી શુભ ભાવોને પેદા સબંધ હોય છે. જેવી મુદ્રા હોય છે તેવું મન બને છે. કયારેક જેવું મન હોય છે તેવી મુદ્રા બને છે. કયારેક જયારે તીવ્ર ક્રોધનો ઉદય થઈ આવે ત્યારે મુદ્રાની અસર મન પર થાય છે તો કયારેક મનની કાઉસ્સગ્ગ મુદ્રામાં ક્ષણવાર ઉભા રહી જશો તો અંદર અસર મુદ્રા પર થાય છે. પાસને બેસીને કોઈ જાગેલો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. જયારે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તોય કોઈનું ખૂન તે અહંકાર જગ્યો હોય ત્યારે કોક પૂજયની પ્રતિકૃતિ નહિ કરી શકે. કેમકે પદ્માસનની પ્રશસ્ત મુદ્રામાં સામે બે હાથ જોડી, મસ્તક નમાવી ઉભા રહી જશો પેલા હિંસાના અપ્રશસ્ત ભાવો પેદા થવા જ તો અહંકાર દૂર થઈ જશે. જયારે મનમાં વાસના મુશ્કેલ છે. ઉભરાતી હોય ત્યારે પધાસનમુદ્રામાં બેસી જશો તો | કોઈનું ખૂન કરતાં પહેલાં તે માણસની મુદ્રા વાસના શમી જશે. જયારે ક્રોધ જાગે ત્યારે કાઉસ્સગ્ગ ખૂની બને છે. તેની આંખો લાલચોળ થઈ જશે, મુદ્રામાં ઉભા રહી જશો તો ક્રોધ શાંત પડી જશે. ચહેરા પર ક્રોધની જવાળાઓ ફરી વળશે, હાથ-પગ પેલા પ્લેટો નામના ગ્રીકને જયારે ગુસ્સો આવેગ અનુભવશે, છાતી અકકડ બની જશે, ગરદન આવતો ત્યારે તે એક ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ટાઈટ બની જશે ત્યારે જ તેના અંતરમાં ખૂનનાં જતો. કોઈક પૂછે કે, કેમ શાંત બેસી રહૃાા છો ? તો તે આંદોલનો સળવળી ઉઠશે અને પછી જ તે હુમલો જણાવતો કે અંદર એક જંગલી વરુ પેદા થયું છે. તેને કરી શકશે. સજા ફટકારી રહ્યો છું. in Econo P 102sonal use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy