SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. શ્રાવકોએ જયારે લાઈટ ચાલુ કરી ત્યારે પેલા ભાઈએ થઈ શકતી નથી. માનવનું મન જ એવું છે કે એને ઉભા થઈને કટાસણું ઉપાડયું અને જોયું તો મરેલા આધાર વિના એકાકાર કરવું મુશ્કેલ છે. જો આધાર વાંદાને ઉચકી જતી લગભગ પચાસ જેટલી મળી જશે તો પછી તલ્લીન થઈ જતાં વાર નહિ કીડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લાગે. (8) આલંબન ત્રિક : | નાનું બાળક જયારે રડે છે ત્યારે તેના હાથમાં આલંબન ત્રિક એકાદ રમકડું પકડાવી દેવાથી બધું ભૂલી જશે. અને મનને સૂત્રાર્થનું કાયાને જિનબિંબનું રમકડાં સાથે રમવામાં તલ્લીન બની જશે. ઘરઘરમાં આજે ટી.વી. વીડીયોનાં સાધનો ગોઠવાયો છે. નાનાઆલંબન આલંબન મોટા સહુ કોઈ સીરીયલો જોવામાં કેવા તદાકાર બની વચનને સૂત્રોચ્ચારનું જાય છે. બાજુમાં શું ચાલે છે તેની ખબર શુદ્ધાં નથી આલંબન પડતી. માટે જ ઈન્ડિયામાં વધારે ચોરીઓ રાત્રે નહિ ચૈત્યવંદન દરમ્યાન મન,વચન/કાયાના પણ દિવસે સીરીયલોના ટાઈમે થાય છે. માણસ તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે ટી.વી.ના આલંબનમાં એવો તલ્લીન બની જાય છે કે ત્રણેય યોગના ઘોડાઓને 'ત્રણ આલંબનોના ચોર કયારે આવ્યો, કયારે ગયો તેની ખબર જ પડતી આલાનāભ સાથે બાંધી દેવાના છે. મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો. જિનાલયમાં પણ નજર સમક્ષ પરમાત્મા વચનના ઘોડાને સૂત્રના શુદ્ધ ઉચ્ચારના અરિહંત દેવાધિદેવના ભવ્યાતિભવ્ય જિનબિંબનું આલંબને બાંધવો. આલંબન છે. એ આલંબનના આધારે ચિત્તને પ્રભુમાં કાયાના ઘોડાને જિનબિમ્બના તથા સ્થિર કરવાનું છે. દુનિયાના આલંબનો લઈને જીવે ચૈત્યવંદનની વિવિધ મુદ્રાઓનાં આલંબને બાંધી દેવો. માત્ર કર્મનું સર્જન કર્યું છે. મન બગાડયું છે. આત્માને આમ ત્રણેય યોગને વિવિધ આલંબનો દ્વારા સ્થિર ભારે બનાવ્યો છે. દિવસ દરમ્યાન નાનું અમથું કરીને ભક્તિયોગમાં તદાકાર બનવું. તેનું નામ છે નિમિત્ત મળશે તો માણસ ત્યાં સ્થિર થઈ જશે. ૨સ્તા આલંબન ત્રિક. વચ્ચે જો મદારીનો ખેલ ચાલતો હોય અને નાગ કેટલાક સુપરફાસ્ટ ટ્રેનની જેમ ધડાધડ સૂત્રો ડોલતો હોય તો માણસ ત્યાં જોવા ઉભો રહી જશે. બોલી જતા હોય છે. તેમાં અર્થ તો અવધારી શકાતો કોઈ વાનરનો ખેલ ચાલતો હશે કે કોઈ જાદુગરનો જ નથી પરંતુ સુત્રના પદ અને સંપદા વગેરે પણ જાદૂ ચાલતો હશે તો માણસ ત્યાં જામી જશે. ટાઈમ જળવાતાં નથી. કયાં જતો રહેશે, એની ખબર શુદ્ધાં નહિ પડે. આમ જગતના આલંબનોમાં ચિત્તને ઘણીવાર દૂષિત અને મલીન કર્યું છે. હવે પ્રભુના જિનાલયમાં આવા ચંચળ આલંબન એટલે આધાર ! અને મલીન મનને આરાધનામાં સ્થિર કરવા માટે કોઈપણ આરાધના આધાર-આલંબન વિના આલંબનત્રિકનો ઉપયોગ કરવાનો છે. Jain Education International I 101 w inelibrary ang
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy