SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પોસ્ટ્રીફાર્મોમાં મરઘાં, બતકોની જીવતાં ચાંચો પ્રસ્તુત ત્રિક દ્વારા આપણે તેનો અમલ કરતાં અને પાંખો કાતરી નંખાય છે. સરકસમાં વાઘ, સિંહ શીખીએ. પર ભયાનક જુલ્મો વર્તાવાય છે. ક્રુર બનેલા માનવે પશુઓની કઈ સતામણી બાકી રાખી છે ? રે હવે તો કેટલાક કથાપ્રસંગો : વિકલેન્દ્રિય જીવોની પણ દશા બેઠી છે. માણસની A. સમાય્ કુમારપાલને ધમોંપદેશ આપવા આતતાયી બનવા માંડયો છે. કીડી, મંકોડા, વાંદા, માટે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય તીડઘોડા, અળસીયા આદિ જંતુઓની પણ વિવિધ ર. હેમચન્દ્રાચાર્ય મહારાજ એક વાર રાજસભામાં વેરાઈટીઝ બનાવીને બે હાથે ખાવા મંડયો છે. આ પધાર્યા. પૂજયશ્રીનું આસન બિછાવતાં પૂર્વે શિષ્ય કુર, ઘાતકી અને અમાનુષી માનવોથી જૈન સદૈવ : રજોહરણ વડે ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કર્યું. જુદો તરી આવે છે. પ્રભુ મહાવીર દેવે ઉપદેશેલા તે જોઈને કુમારપાલે પૂજયશ્રીને કહ્યું, હે દયાના ઝરણાં હજુય જૈનોના અંતરમાં વહી રહ્યા છે. કૃપાળુ ! આટલું સુંદર, સુઘડ અને સ્વચ્છ સ્ફટીક જૈનોએ જ આ હળાહળ કલિયુગમાં પણ અનેક રત્નનું ભૂમિતલ છે. અહિં તો જીવહિંસા થવાનો પાંજરાપોળો ઉભી કરી છે. લાખો રૂપિયા ખર્ચીને સવાલ જ નથી પછી આ પ્રમાર્જન કરવાની શી જરૂર ? આજે પણ મુંગા, અબોલ જીવોનો નિર્વાહ જૈનસંઘ પૂજયશ્રીએ કહ્યું “કુમારપાલ! સાવધાન રહે તે સાધુ.” કરી રહૃાો છે. ભૂમિતલ સ્વચ્છ હોવા છતાં કયારેક | વિ.સં. ૨૦૪૧-૪૨-૪૩માં ગુજરાતમાં આકસ્મિક રીતે જીવજંતુ આવી જવાનો સંભવ રહે પડેલા ત્રિવય દુષ્કાળમાં જૈનસંઘે કરોડો રૂપિયાના છે. માટે જીવ ન હોય તોય જયણા કરતા જ રહેવાનું. ફંડ કરીને મરતા પશુઓના પ્રાણ ઉગાર્યા હતા. હજુ સરહદ પર યુદ્ધ હોય કે ન હોય પણ સૈનિક તેનું નામ આજે પણ ગામડે ગામડે પંખીઓને ચણ નંખાય છે. છે, જે રાઈફલ સાથે સદા એટેન્શન હોય. કૂતરાંને રોટલા નંખાય છે. મહાજન પાસે કૂતરાં B. એકવાર એક ગુરુમહારાજે પોતાના કબૂતરાંનાં ખેતરો હયાત છે. કયાંક કયાંક જીવાતઘરો શિષ્યને વસ્ત્ર પહેરતાં પૂર્વે જયણા કરવા જણાવ્યું. પણ જોવા મળે છે. જેમાં ઘરમાં અનાજ સાફ કરતાં અવિનયી શિષ્ય સામો જવાબ આપતાં ગુરુને સાફ નીકળેલા જીવડાને રાખવામાં આવે છે. એક નાનામાં જણાવી દીધું કે, વારંવાર શું જો જો કર્યા કરવાનું? નાના જીવની દયા પણ જૈનસંઘ કરતો આવ્યો છે. હમણાં તો વસ્ત્રોનું પડિલેહણ કર્યું છે, એટલામાં જીવ આવા દયાળુ જૈનો જયારે ધર્મક્રિયાનો આરંભ કયાંથી આવી જવાનો છે? કરે ત્યારે જાણતાં અજાણતાં પણ પોતાની ક્રિયા વડે ગુરુ મૌન રહૃા. કિન્તુ દૈવયોગે તે કપડું પેલા કોઈ જીવની હિંસા ન થઈ જાય માટે સતત પૂંજવા શિષ્ય જેવું હાથમાં લીધું કે ધાડ કરતા અંદર ભરાયેલો પ્રમાર્જવાનો ઉપયોગ રાખતા. નાગ હસ્યો. ખભે ખેસ નાખતા અને જયારે કયાંય પણ c. પ્રતિક્રમણ કરવા આવેલા એક શ્રાવકે બેસવા ઉઠવાનો પ્રસંગ પડે તો ખેસના કોમળ કટાસણું પાથરતાં પહેલાં ચરવલાથી ત્રણ વાર જગ્યા છેડાઓ વડે તે ભૂમિનું, શરીરનું પ્રમાર્જન કરતા. પૂંજવાનું ધ્યાન રાખ્યું નહિ. કટાસણું બીછાવી તેઓ ચૈત્યવંદન સમયે પણ આવી પ્રમાર્જના આવશ્યક છે. પલાંઠી વાળીને બેસી ગયા. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ For Privatpersonal Use Only 100 www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy