SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સબૂર એ દુઃખમાં મજા છે. એ દર્દમાં પણ આનંદ છે. એ ઓલા પોપટ અને મેનાને જયારે પ્રેમ પ્રગટયો ત્યારે વિરહવ્યથામાં કર્મની નિર્જરા છે. એકવાર સાચી રીતે, એમણે ચાંચમાં ચોખાના કણ લાવીને પ્રભુના ભંડાર સ્વાર્થ વગર પ્રભુનો પ્રેમ પામવાની જરૂર છે, જે પર ધરવાના શરૂ કરી દીધા હતા. ઓલા હાથીને પ્રભુના પ્રેમમાં પડશે એ ન્યાલ થઇ જશે. જે પ્રેમમાં જયારે પ્રેમ પ્રગટયો ત્યારે એણે તળાવમાંથી કમળ પડશે, ભવપાર પામી જશે. પ્રભુના પ્રેમમાં પડયા તોડીને સુંઢમાં ભરાવીને પ્રભુના મસ્તકે ચડાવ્યાં હતાં. પછી કેવી મજા આવે છે એ શબ્દોથી સમજાવી શકાતું ભાઇ! પ્રેમી તો કદાપિ ઝાલ્યો રહી શકતો જ નથી. નથી. એ અનુભવથી સમજાય છે. એકવાર મને એ ગમે તેમ કરશે પણ પ્રભુને પૂજયા વિના રહી નહિ મૂકીને પ્રેમમાં પડો પછી આપોઆપ સમજાઇ જશે. શકે. પ્રભુને કશુંક સમર્પણ કર્યા વિના નહિ રહી શકે. કહેવાયું છે કે, - જેને પ્રેમ પ્રગટ થશે એ માત્ર દર્શનથી પતાવટ જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાનમેં નહિ કરે. એ કોઇપણ રીતે પ્રભુને પૂજશે અને તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે સહુ સાનમેં પોતાના મનની પ્રીતિના ભાવો અભિવ્યકત કરશે જ. | હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. પછી ભલેને દુનિયા એને ભગત કહે કે ઠગ કહે કવિવર શ્રી ચિદાનંદજી સ્તવનમાં ઇશારો પણ એ પૂજા વિના નહિ રહે તે હકિકત છે. આપતા કહે છે કે, પ્રભુના પ્રેમમાં પડીને શું મળ્યું એ આજે ઘણો મોટો વર્ગ પ્રભુની પૂજા વગરનો કોઇ કોઇના કાનમાં કહેતું નથી પણ જયારે જાત છે. ખાલી હાથે માત્ર દર્શન કરીને ચાલ્યો જનારો વર્ગ અનુભવની તાલી લાગી જાય છે ત્યારે સહુ એક જ - પણ છે. એ સહુને ફરી ફરી ભલામણ છે કે અંતરના સેંકડમાં સાનમાં સમજી જાય છે. પછી કશું કહેવાની દ્વાર ખોલી નાખો. પરમાત્માને અંદર બિરાજમાન જરૂર પડતી નથી. કરો. પ્રભુ સાથે પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા દુનિયાની સ્વાર્થી વ્યકિતઓના અને વિનાશી ચામ બદલાઈ જશે. તમે ઓર મૂડમાં આવી જશો. પદાર્થોના પ્રેમમાં પડીને જીંદગી ધૂળ કરવાને બદલે બદલે તમારા રૂપ, રંગ અને દેદાર ફરી જશે. ચાલો થોડું પ્રભુના પ્રેમમાં પડી જવાની જરૂર છે. લખ્યું ઘણું ફરી માનો અને વહેલી તકે પરમાત્માની - જે પ્રેમમાં પડશે તે પુજા વિના રહી જ નહિ પૂજાનો પ્રારંભ કરજો અને પૂજાનો પ્રારંભ કરતાં પૂર્વે શકે. જેને પ્રેમ હશે તે ગમે તેમ કરીને પણ પજાના પ્રભુની પૂજાના પ્રકારો અને પ્રભાવો જરીક સમજી લેશો. દ્રવ્યની જોગવાઇ કરશે જ અને પ્રભુને ધરશે જ. ૧ પ્રભુના પ્રેમીને કદાપિ ઉપદેશ નહિ આપવો પડે કે, અષ્ટપ્રકારી પૂજાનાં સ્થળ ભાઇ! તું પૂજા શરૂ કર ! એનો પ્રેમ એની પાસે બે પૂજા | ત્રણ પૂજા દ્રવ્યો તૈયાર કરાવશે અને એનો પ્રેમ જ પરમાત્માની ત્રણ પૂજા પૂજા કરાવશે. T જિનબિંબ ઉપર જિનબિંબ આગળ રંગ મડપમાં - ઓલો ભરવાડ નામે દેવપાલ, એને જયારે I ગર્ભગૃહ બહાર પાટલા ઉપર પ્રેમ પ્રગટયો ત્યારે ઘરેથી ભાત (ભાથું)માં આવતો 1, જલપૂજા | 6. અક્ષતપૂજા રોટલો એણે ભગવાનને ધરવાનો શરૂ કીધો હતો. 2. ચંદનપૂજા 4. ધૂપપૂજા 7. નૈવેધપૂજા આગળ જતાં જેણે તીર્થંકર નામકર્મ ઉપાજર્યું હતું. 3. પુષ્પપૂજા 5. દીપકપૂર 8. ફળપૂજા Jain Education International 66 RUND Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy