SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 99999999999999999999999999999999ooooooooooooooooooo 37 રાજા કુમારપાલ 8000000000000000000000000000000000000000000000000006 કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હજારો નરનારી તે સમયે પૂજાના થાળ લઇને હેમચંદ્રાચાર્યજી મહારાજના સદુપદેશથી સમ્રાટુ સમ્રાટની સાથે જોડાઈ જતા. પરમાત્માના શાસનની કુમારપાલે તારંગા, ખંભાત, પાટણ, કુંભારીયાજી પ્રભાવના વિસ્તરે તે રીતે સમ્રાટુ કુમારપાલ આદિ સ્થળોએ કુલ ૧૪૪૪ જિનાલયોનું નિર્માણ ત્રિભુવનપાલ વિહારમાં પહોંચતા અને પછી સહુની કરાવ્યું. ૧૬,૦૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો સાથે ઉછળતા ઉમંગે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ ૩૬,૦૦૦ જિનબિંબો ભરાવ્યાં. પ્રત્યેક જિનાલય ઉજવતા હતા. સ્નાત્રપૂજા, જિનપૂજા, ચૈત્યવંદના પર સુવર્ણદંડ અને કળશ આરોપિત કર્યા. વધુમાં આદિ બધા કાર્યો પૂર્ણ થયા બાદ પોતે બનાવેલ પોતાના પિતાશ્રીના આત્મ શ્રેયાર્થે 'ત્રિભુવનપાલ બત્રીશ દંતીવિહારો (૩ર જિનાલયો)માં દરરોજ ચૈત્ય વિહાર' નામના ભવ્ય પ્રાસાદનું નિર્માણ કર્યું. તેમાં પરિપાટી કરતા અને તે પછી ભોજન ગ્રહણ કરતા રત્નનાં ૨૪ પ્રતિમાજી, સુવર્ણના ૨૪ પ્રતિમાજી, હતા. ચાંદીના ૨૪ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા. ૧૨૫ ઈંચની * રાજા કુમારપાલ * મૂળનાયક ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જન્મ : વિ.સં. ૧૧૫૦ રીષ્ટ રત્નમાંથી ભરાવી. આ એક જ જિનાલયના માતા : કાશ્મીરાદેવી નિર્માણમાં મહારાજાએ કુલ છ— ક્રોડ સોના પિતા : ત્રિભુવનપાલ મહોરનો સદ્વ્યય કર્યો. ભાઈઓ : કીર્તિપાલ, મહિપાલ આવા વિરાટ પ્રાસાદમાં મહારાજા કુમારપાલ બેનો : પ્રેમલદેવી, દેવળદેવી રોજ બપોરે મધ્યાહુને અષ્ટપ્રકારી જિનપૂજા કરવા બનેવી : કાનડદેવ અર્ણોરાજ માટે જતા, ત્યારે તેમની સાથે પાલનપુરના પત્ની : ભોપાલદેવી (ચન્દ્રાવતીની પ્રહલાદન રાજા, શાકંભરીના રાજા અર્ણોરાજ આદિ રાજકન્યા) કુલ ૭ર રાજાઓ, રૈવત તીર્થોદ્ધારક દંડનાયક પુત્ર : નૃપદેવસિંહ સાજન, ચોવીસ જિનાલય બંધાવનાર મંત્રી આભડ, પુત્રી : લીલાવતી વગેરે સાત સિદ્ધપુરમાં ચતુર્મુખ પ્રાસાદ બંધાવનાર મંત્રી દોહિત્ર : પ્રતાપમલ્લ આલિગદેવ, ગુરૂભકત મંત્રી શાંતનુ, ૯૯ લાખ ભાણેજ : ભોજદેવ દ્રવ્યનો સ્વામિ છાડા શેઠ, છ કરોડ દ્રવ્યનો સ્વામી ગૃહત્યાગ : ૨૪ વર્ષની વયે સિદ્ધરાજના ભયે કુબેરદત્ત, દશ હજાર અશ્વના સ્વામી પ્રધાન ઉપકારીઓ : પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરિ મ., ઉદયન, અંબાદેવ, બાહડદેવ, વાગભટ્ટ આદિ કુલ બાહડ, આલિગ, સજજન, અઢારસો કોટયાધિપતિઓ જોડાતા હતા. આલિગ કુંભાર, ભીમોખેડૂત, વિરાટ સમુદાય સાથે સમ્રાટ્ કુમારપાલ જયારે વોસિરી બ્રાહ્મણ. રાજમાર્ગોથી પસાર થતા ત્યારે રસ્તે યાચકોને દાન રાજયાભિષેક : વિ.સં. ૧૧૯૯ મા.સુ. ૪ આપવામાં આવતું, વર્ષીદાન ઉછાળવામાં આવતું, મંત્રી : ઉદાયન, આલિંગદેવ. . વિવિધ વાજીંત્રોના નાદ ગજવવામાં આવતા હતા, મહામાત્ય : બાહડ Jain Education International For Private &183.nal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy