SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીનું જ મહત્ત્વ કેમ વધુ જણાય છે ? મંદિરમાં વચ્ચે મૂળનાયક ભગવાન પરિકરયુકત જ 37. ભગવાન શ્રી પાર્શ્વનાથની જેમ તેમનું યશ, રાખવા જોઇએ જેથી તેમની પ્રતિમા અરિહંતરૂપે આદેય નામકર્મ પ્રબળ હોવાના કારણે તેમનું મહત્ત્વ પૂજાય અને મૂળનાયકની આજુબાજુના બિંબો વધુ હોવાનું જણાય છે. પરિકર વિનાનાં હોય છે. તેથી તે સિદ્ધ તરીકે 38. સ્મશાને ગયા બાદ પૂજા કેટલા દિવસે થાય? પૂજાય. ઉપર રહેલી ધ્વજાના સફેદ અને લાલ ઘરે ડીલીવરીનો પ્રસંગ હોય તો પૂજા કેટલા દિવસે વર્ણો એ જાહેર કરે છે આ જિનાલયની અંદર શ્રી થાય ? અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા બિરાજમાન 38. આ અંગે વ્યવહારભાષ્ય, હીરપ્રશ્ન, સેપ્રશ્ન છે. વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખો મળે છે કે સ્નાન કર્યા 42. ગણધરબિંબની પૂજા કર્યા બાદ તે ચંદનથી બાદ જન્મમરણના કોઇ પણ પ્રસંગે પૂજા કરવાનો અરિહંત બિંબની પૂજા થાય ? બાધ નથી. આવા શાસ્ત્રપાઠો નજર સમક્ષ રાખીને 42. જો ગણધર પ્રતિમા પદ્માસને સિદ્ધમુદ્રામાં હોય કલેશ કંકાસ ન વધે તે રીતે ઉચિત વ્યવહાર અને તો તે ચંદન, પ્રભુપૂજામાં વાપરી શકાય છે. પણ વર્તન રાખવું જરૂરી છે. જો ગણધરબિંબ ગુરુમુદ્રામાં, વરદમુદ્રામાં કે 39. જિનાલયના ઉંબરા પર બે વાઘનાં મોઢાં, બે પ્રવચનમુદ્રામાં હોય તો તેમની પૂજા કર્યા બાદ તે શંખ શા માટે રાખવામાં આવે છે ? ચંદનથી પ્રભુપૂજા ન થઈ શકે. 39. જિનાલયના ઉંબરા પર રાખવામાં આવેલાં બે 43. જિનાલયનાં ધ્વજાનો પડછાયો ઘર પર પડે મોઢાં વાઘનાં નહિ પણ ગ્રાસનાં હોય છે. ગ્રાસ તો શુભ કે અશુભ ? એ જલચર પ્રાણી છે. શંખ એ પણ જલચર. જીવ 43. દિવસના પહેલા અને છેલ્લા પ્રહર છોડીને છે. જલચર જીવોની આકૃતિઓ મંગલ મનાય છે વચલા બે પ્રકારની છાયા દુઃખદાયક કહેવાય છે. માટે તેને પ્રવેશદ્વાર પર અંકિત કરવામાં આવે છે. પહેલા છેલ્લા પ્રહરની છાયા દુઃખદાયક નથી. એમ 40. જિનાલયના ધ્વજાની લંબાઈ પહોળાઈ કેટલી વસ્તુસાર ગ્રંથમાં જણાવેલ છે. વચલા બે પ્રહરમાં રાખવી અને તેના કલર કેવી રીતે સેટ કરવા ? સૂર્ય મધ્યાકાશ હોવાના કારણે પડછાયો લાંબો જઈ 40. જિનાલયના ધ્વજાની લંબાઈ દંડ પ્રમાણે શકતો નથી. છાયા લગભગ દેરાસરનાં કમ્પાઉન્ડમાં રાખવી અને પહોળાઇ લંબાઇના આઠમા ભાગે જ સમાઇ જતી હોય છે. રાખવી. ધ્વજામાં લાલ કલર બે બાજુ રાખવો, 44. જિનબિંબની દષ્ટિ કેવી રીતે સ્થાપવી ? વચમાં સફેદ કલર રાખવો. જિનાલયની ધ્વજા સારા 44. ગભારાના દ્વારના કુલ આઠ ભાગ કરવા તેમાં ઉચા કાપડમાંથી બનાવવી જોઇએ, અને ચડાવ્યા જે સાતમો ભાગ આવે તેના પુનઃ આઠ ભાગ બાદ જો થોડા સમયમાં ફાટી જાય કે બગડી જાય કરવા એ આઠ ભાગમાં જે સાતમો ભાગ આવે તો વરસગાંઠે પણ ધ્વજા બદલી લેવી જોઇએ. ધ્વજા તેમાં જિનેશ્વર પરમાત્માની દષ્ટિને સ્થાપવી અર્થાત્ તે મંદિરની શોભા છે. બાર માસ સુધી સાવ ચીથરા તે રીતે ગાદીનશીન કરવા. જેવી ધ્વજા લટક્યા કરે તે શોભાસ્પદ નથી. 45. જિનપ્રતિમા કેટલા ઈચની ક્યાંથી કયાં સુધીની 41. જિનાલયની ધ્વજામાં વચ્ચે સફેદ કલર અને મપાય ? બે બાજુ લાલ કલરનું કાપડ વાપરવાનું શું કારણ? 45. (૧) બે ઢીચણનું માપ. (૨) જમણા ઢીંચણથી 41. સફેદ કલર અરિહંત પરમાત્માનો સૂચક છે ડાબા ખભાનું માપ (૩) ડાબા ઢીંચણથી જમણા અને લાલ કલર સિદ્ધ પરમાત્માનો સૂચક છે. ખભાનું માપ (૪) પલાંઠીની નીચેથી મસ્તક સુધીનું 205 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy